બભ્રુવાહન

અર્જુનનો પુત્ર

બભ્રુવાહન અર્જુન અને મણિપુરની રાજકન્યા ચિત્રાંગદાનો પુત્ર હતો. બભ્રુવાહનને તેમના નાના (માતાના પિતા)એ દત્તક લઇ ઉછેર્યો હતો અને ગાદીવારસ બનાવેલ હતો.

અર્જુનના પુત્ર બ્રભુવાહન અને નાગ વચ્ચેનું યુદ્ધ - ૧૫૯૮નું એક ચિત્ર
અર્જુન તેના પુત્ર દ્વારા યુદ્દમાં હણાય છે - ૧૬૧૬નું એક ચિત્ર

જ્યારે અર્જુન અશ્વમેધ યજ્ઞના અશ્વને લઇ અને દિગ્વિજય કરતો મણિપુર પહોંચ્યો ત્યારે તેનું રાજા બભ્રુવાહન સાથે ધમાસાણ યુધ્ધ થયેલું અને આ યુધ્ધમાં બભ્રુવાહને તેના પિતા અર્જુનનો તીર મારી વધ કરેલ[૧]. જ્યારે તેને હકિકતની જાણ થઈ ત્યારે પોતે પણ પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયો પરંતુ તેની સાવકી માતા, નાગકન્યા ઉલુપીએ એક મણી આપ્યો જેના વડે અર્જુન ફરી જીવંત થયો. પછી બભ્રુવાહન પોતાના પિતા સાથે હસ્તિનાપુર પરત ફર્યો.[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

  • મઝમુદાર, સુભાષ (૧૯૮૮). હુ ઇઝ હુ ઇન મહાભારત. ભારતીય વિદ્યા ભવન. પૃષ્ઠ ૩૨. CS1 maint: discouraged parameter (link)
  • લોરા ગિબ્સ, Ph.D. મોર્ડન લેંગ્વેજીસ મિલ-૪૯૯૩. ઇન્ડિયન એપિક્સ.
  • ડાઉસન્સ ક્લાસિકલ ડિક્શનરી ઓફ હિન્દુ માયથોલોજી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Arjuna defeated and killed by another archer". Blog. મૂળ સંગ્રહિત માંથી 2015-10-01 પર સંગ્રહિત. મેળવેલ ૦૧ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. આ યુદ્ધનું વર્ણન રાજ્ય તરંગિણીમાં ટ્રોયર દ્વારા ભાષાંતરિત કરેલ મહાભારતમાંથી લેવાયું છે, tome i. p. 578.