બાલબોધ લિપિ (મરાઠી: बाळबोध) દેવનાગરી લિપિનું એક વિસ્તૃત સ્વરૂપ છે જેમાં મરાઠી, કોરકુ અને અન્ય કેટલીક ભાષાઓ લખવા માટે ઉપયોગમાં લેવાય છે. હિંદી, નેપાળી, ડોગરી અને અન્ય ભાષાઓમાં ઉપયોગમાં લેવાતા દેવનાગરી લિપિના બધા અક્ષરો અને ચિન્હો ઉપરાંત આ શૈલીમાં "ળ" અક્ષર અને "રફાર" કહેવાતું ચિન્હ-સંકેત " र्‍ " પણ ઉપલબ્ધ છે, જેની મરાઠી ભાષા અને કોરકુ ભાષામાં જરૂર પડે છે.[૧][૨]

પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Masica, Colin P. (૧૯૯૩). The Indo-Aryan Languages. Cambridge University Press. પૃષ્ઠ 97 and 437. ISBN 9780521299442. મૂળ માંથી ૭ ડિસેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત.
  2. Sebeok, Thomas Albert, સંપાદક (૧૯૭૧). Current Trends in Linguistics. Walter de Gruyter. પૃષ્ઠ ૪૨૫. મૂળ માંથી ૭ ડિસેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત.