બિસ્મિલ્લાહ ખાન

ભારતીય સંગીતકાર

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ (ઉર્દૂ ભાષામાં: استاد بسم اللہ خان صاحب‎, જન્મ: ૨૧ માર્ચ, ૧૯૧૬ - મૃત્યુ: ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬) હિંદુસ્તાનના પ્રખ્યાત શરણાઇ વાદક હતા. તેમનો જન્મ ડુમરાંવ, બિહારમાં થયો હતો. ઇ.સ. ૨૦૦૧માં તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિસ્મિલ્લાહ ખાન
Bismillah at Concert1 (edited).jpg
જન્મ૨૧ માર્ચ ૧૯૧૬ Edit this on Wikidata
મૃત્યુ૨૧ ઓગસ્ટ ૨૦૦૬ Edit this on Wikidata
વ્યવસાયસંગીતકાર Edit this on Wikidata
શૈલીહિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત Edit this on Wikidata
બાળકોNazim Hussain Edit this on Wikidata
વેબસાઇટhttp://ustadbismillahkhan.com/ Edit this on Wikidata

તેઓ ત્રીજા ભારતીય સંગીતકાર હતા જેમને ભારત રત્ન વડે સન્માનિત કરવામાં હોય.