'''જ્ન્નત''' ([[સ્વર્ગ]]): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામત્તનાક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા) થી [[જન્નત]]મા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે, માણસે તેની દુનિયામાં કલ્પના પણ નહિંનહી કરી હોય.
'''દોઝખ''' (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામત ના દિવસે અલ્લાહ પાક દોઝખમાં નાખશે. એ દોઝખ ની અંદર એવા એવા વિચીત્રવિચિત્ર જનાવર હશે. જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. દોઝખની આગ અલ્લાહ પાકે એવી બનાવી છે કે, એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયા નીદુનિયાની આગમાં નાખવમાંનાખવામાં આવે તો તે દુનિયા નીંદુનિયાની આગમાં આરામથી સુઇ જશે.
:: ''' ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો: '''