અભિમન્યુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
|||
લીટી ૧:
{{સુધારો}}
[[ચિત્ર:Uttara Abhimanyu.jpg|thumb|અભિમન્યુને યુધ્ધમાં જતા જોતી ઉત્તરા]]
[[અર્જુન]] તથા [[સુભદ્રા]] (કૃષ્ણની બહેન)નો પુત્ર '''અભિમન્યુ''' ([[સંસ્કૃત]]: '''अभिमन्यु''') (શબ્દાર્થ: "આત્યન્તિક ક્રોધ") એ [[મહાભારત]]નાં મહાનાયકો પૈકિનો એક કરુણન્તિક નાયક હતો. તે
== જન્મ, અભ્યાસ અને યુદ્ધ ==
લીટી ૧૧:
સામે આવતા કુરુક્ષેત્રના યુદ્ધ ને ધ્યાનમાં લઈ તેના પિતાએ તેના લગ્ન વિરાટ રાજાની સુપુત્રી[[ઊત્તરા(મહાભારત)|ઊત્તરા]], સાથે કરાવી આપ્યા, જેથી પાંડવ અને વિરાટ કુળ વચ્ચે ઐક્ય રહે. પોતાના દેશવટાનુ છેલ્લુ વર્ષ પાંડવો ને ગુપ્તવાસમાં ગાળવાનુ હતુ, તે તેમને વિરાટના મત્સ્ય રાજ્યમાં ગાળ્યુ હતુ.
== અભિમન્યુનું મૃત્યુ ==
[[ચિત્ર:Chakravyuha.svg|thumb|right|250px|The Chakravyuha formation]]
અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને
યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને [[ચક્રવ્યુહ]](જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આહ્વાન આપ્યું. પાંડવોએ તે આહ્વાન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા [[અર્જુન]] અને શ્રી[[કૃષ્ણ]] બન્નેને આવડતી હતી.
|