શહીદ વીર મેઘમાયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો. સંદર્ભ ઉમેર્યો અને માહિતી સરખી કરી.
લીટી ૧:
[[ચિત્ર:Shaheed Veer MeghMayo.jpg|thumb|200px|right|'''શહીદ વીર મેઘમાયો''' (વતન : ધોળકા, સમાધિસ્થાન : પાટણ ]]
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ પ્રતાપી રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયો હતો.
 
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ "ગુજરાતનો નાથ" તરીકે ઓળખાતા આપણા પ્રતાપી રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં [[સતિસતી જસમા ઓડણ]]નાઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]માં આવેલા [[ધોળકા]] પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે [[પાટણ]]માં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
 
== સંશોધન ==
શહીદ વીર મેઘમાયા વિશે આપણા [[ગુજરાત]]ના જાણીતા સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ [[ડૉ. દલપત શ્રીમાળી]]એશ્રીમાળીએ સંશોધનો કરીને "''હરિજન સંત અને લોકસાહિત્ય"'' (૧૯૮૯)<ref>https://books.google.co.in/books/about/Harijan_Sant_ane_loksahitya.html?id=FTZbygAACAAJ&redir_esc=y</ref> નામે એક મહાગ્રંથગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના આપણા મુર્ધન્ય સાહિત્યવિદ્દ તથા દંતક્થારૂપ વિદ્વાન સ્વ.શ્રી [[કે. કા. શાસ્ત્રી]]જીએ લખી છે. આ મહાગ્રંથમાંથી શહીદ વીર મેઘમાયા વિશે તમામ વિગતો મળી રહેશે.
 
{{સંદર્ભો}}
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ "ગુજરાતનો નાથ" તરીકે ઓળખાતા આપણા પ્રતાપી રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયેલો. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં [[સતિ જસમા ઓડણ]]ના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]માં આવેલા [[ધોળકા]] પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે [[પાટણ]]માં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
 
 
 
શહીદ વીર મેઘમાયા વિશે આપણા [[ગુજરાત]]ના જાણીતા સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ [[ડૉ.દલપત શ્રીમાળી]]એ સંશોધનો કરીને "હરિજન સંત અને લોકસાહિત્ય" નામે એક મહાગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના આપણા મુર્ધન્ય સાહિત્યવિદ્દ તથા દંતક્થારૂપ વિદ્વાન સ્વ.શ્રી [[કે. કા. શાસ્ત્રી]]જીએ લખી છે. આ મહાગ્રંથમાંથી શહીદ વીર મેઘમાયા વિશે તમામ વિગતો મળી રહેશે.
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
[[શ્રેણી:કલા]]
[[શ્રેણી:ઐતિહાસિક ગુજરાતી પાત્રો]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]