તુલસીદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું Chavda chetan Manjibhai (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા... |
||
લીટી ૩૬:
==મૃત્યુ==
તુલસીદાસજી હવે અસીઘાટ પર રહવા લાગ્યાં. રાત્રે એક દિવસ કલિયુગ મૂર્તરૂપ ધારણકરી તેમની પાસે આવ્યો અને તેમને ત્રાસ દેવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હુનુમાનજીએ તેમને વિનય ના પદ રચવા કહ્યું; આથી ગોસ્વામીજીએ વિનય-પત્રિકા લખી અને ભગવાનના ચરણોંમાં તેને સમર્પિત કરી દીધી. શ્રીરામે તે પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા
સંવત ૧૬૮૦ના શ્રાવણ વદ તૃતીયા શનિવારે ગોસ્વામીજીએ રામ-રામ કહતા પોતાનું શરીર પરિત્યાગ કર્યું.
==તુલસીદાસ કૃત મુખ્ય ગ્રંથ==
|