શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:મહાભારત using HotCat
નાનું સુધારાઓ.
લીટી ૧:
[[હિંદુ ધર્મ]]ના પૌરાણિક શાસ્ત્રો પૈકીના મહાગ્રંથ [[મહાભારત]]માં વર્ણવ્યા અનુસાર [[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ]] તથા [[કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુરના રાજા પ્રતિપાને ત્યાં પાછલી જીંદગીમાં સૌથી નાના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સૌથી મોટા ભાઈ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધો હતો તથા વચ્ચેના ભાઈની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયોને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો, માટે તેનું નામ '''શાંતનું''' રાખવામાં આવ્યું હતું.
 
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|right|thumb|250px| મત્સ્ય કન્યા [[સત્યવતી]]ને મનાવતા શાંતનુ. ચિત્રકાર [[રાજા રવિ વર્મા]].]]
[[હિંદુ ધર્મ]]ના પૌરાણિક શાસ્ત્રો પૈકીના મહાગ્રંથ [[મહાભારત]]માં વર્ણવ્યા અનુસાર [[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ|પાંડવો]] તથા [[કૌરવ|કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુરના રાજા પ્રતિપાને ત્યાં પાછલી જીંદગીમાં સૌથી નાના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સૌથી મોટા ભાઈ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધોલીધો હતો તથા વચ્ચેના ભાઈની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયોને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો, માટે તેનું નામ '''શાંતનું''' રાખવામાં આવ્યું હતું.
 
== પૂર્વ જન્મ ==
Line ૭ ⟶ ૬:
 
== શાંતનુ અને ગંગા ==
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહી અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજસાથે જ તે બાળકને પાણીમાપાણીમાં ડુબાડી દીધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું જ બોલી શક્યા નહીં. આમ એક એક કરતાં ગંગાએ તેના સાત પુત્રોને ડુબાડી દિધાદીધા. પરંતુ જ્યારે આઠમા પુત્રને ડુબાડતી વખતે શાંતનુની ધીરજ ખુટી ગઇ અને તેણે ડુબાડવા પાછળનું કારણ પુછ્યું અને બાળકને ડુબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી ગયા. આ બાળક પરમ પ્રતાપી '''[[ભીષ્મ]]''' હતો.
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]નાવસુના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુબાડતા હતા.
 
== શાંતનુ અને સત્યવતી ==
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા [[સત્યવતી]]ના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકી કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શાંતનુ સાથે પરણાવશે.
 
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહી, પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યું કે તેઓ રાજપદ જતુજતું કરવા તૈયાર છે. આમ છતાં, જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢી પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યનીબ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.
 
લગ્ન પછી શાંતનુ અને સત્યવતિનેસત્યવતીને બે પુત્રો થયા. જેમનું નામ [[ચિત્રાંગદ]] અને [[વિચિત્રવિર્ય]] રાખવામાં આવ્યું.
 
{{મહાભારત}}
 
[[Category:પૌરાણિક પાત્રો]]
[[શ્રેણી:મહાભારત]]
{{મહાભારત}}