અમરેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 116.50.80.92 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધાર...
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''અમરેલી''' શહેર તથા નગરપાલિકા, [[ગુજરાત]] રાજ્યનાં [[સૌરાષ્ટ્ર]] ભાગમાં આવેલા [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં સ્થિત છે. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, મહાત્મા [[મૂળદાસ]]ના નામો અમરેલી સાથે સંકળાયેલા છે.
{{Infobox Indian Jurisdiction |
native_name = અમરેલી |
Line ૫ ⟶ ૪:
latd = 21.603177 | longd = 71.222083|
locator_position = right |
state_name = Gujaratગુજરાત |
district = અમરેલી |
leader_title = m.p.|
leader_name = Virji Thumar|
altitude = 128૧૨૮ |
population_as_of = 2001૨૦૧૧ |
population_total = 105573<ref>{{cite web|title=Amreli City Census 2011 data|url=http://www.census2011.co.in/census/city/332-amreli.html|access-date=૯ માર્ચ ૨૦૧૬}}</ref>|
population_total = 90,243|
population_density = |
area_total = |
Line ૨૪ ⟶ ૨૩:
}}
[[File:Amreli tower.jpg|thumb|અમરેલીનો અૈતિહાસીક ટાવર]]
'''અમરેલી''' શહેર તથા નગરપાલિકા, [[ગુજરાત]] રાજ્યનાં [[સૌરાષ્ટ્ર]] ભાગમાં આવેલા [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં સ્થિત છે. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, મહાત્મા [[મૂળદાસ]]ના નામો અમરેલી સાથે સંકળાયેલા છે.
 
== ઇતિહાસ ==
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.<ref name="amreli.gujarat.gov.in">[{{cite web|title=Collectorate - District Amreli|url=http://www.amreli.gujarat.gov.in/|access-date=૯ amreli.gujarat.gov.in]માર્ચ ૨૦૧૬}}</ref><ref name="nri.gujarat.gov.in">[{{cite web|title=NRI Division|url=http://www.nri.gujarat.gov.in/his-amreli.htm|access-date=૯ nri.gujarat.gov.in]માર્ચ ૨૦૧૬}}</ref> પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.<ref>ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:[http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/lokjivanna-moti8863 લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ, ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે]</ref> વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.<ref name="amreli.gujarat.gov.in"/><ref name="nri.gujarat.gov.in"/>
 
અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે. ગોરધનભાઈ સોરઠીયાએ અમરેલીના ઇતિહાસના પુસ્તકો લખ્યાં છે.
 
== જાણીતાં વ્યક્તિઓ ==
ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી [[ડો. જીવરાજ નારાયણ મહેતા|ડૉ. જીવરાજ મહેતા]], કવિ [[રમેશ પારેખ]], મહાત્મા [[મૂળદાસ]]ના નામો અમરેલી સાથે સંકળાયેલા છે.
 
== અમરેલી તાલુકામાં આવેલાં ગામો ==