ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો. સચિવાલયના બે વખત વપરાયેલ ચિત્રની જગ્યાએ અક્ષરધામનું ચિત્ર મૂક્યું.
નાનું તાલુકો છુટો પાડ્યો.
લીટી ૨૪:
}}
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધીનાગાંધી]]ના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.<ref>[http://epaper.timesofindia.com/Default/Layout/Includes/TOINEW/ArtWin.asp?From=Archive&Skin=TOINEW&BaseHref=TOIA%2F2011%2F05%2F31&ViewMode=HTML&EntityId=Ar00103&AppName=1 શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે]. ''The Times of India''.</ref><ref>[http://www.angelfire.com/indie/pmapte Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth]. Angelfire.com (21 June 2014).</ref><ref>The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012</ref>
 
==ગાંધીનગર શહેર==
લીટી ૩૩:
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]] (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં [[વિજાપુર]] રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.
 
*[[અક્ષરધામ (ગાંધીનગર)]]
*[[મહાત્મા મંદિર (ગાંધીનગર)]]
*[[સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર)]]
*[[અક્ષરધામ (ગાંધીનગર)]]
*[[સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)]]
*[[સ્વામિનારાયણ ધામ (ગાંધીનગર)]]
લીટી ૪૫:
*[[સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)]]
*[[અમરનાથ મંદિર]]
 
* સાબરમતી નદીના કિનારે [[ચીમનભાઇ પટેલ]] ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.
 
==ગાંધીનગર તાલુકાની માહિતિ==
{{ગાંધીનગર તાલુકાના ગામ}}
{{ગાંધીનગર જિલ્લાના તાલુકા}}
 
==સંદર્ભ==
Line ૫૬ ⟶ ૫૧:
 
== બાહ્ય કડીઓ ==
* [http://gandhinagardp.gujarat.gov.in/gandhinagar/taluka/gandhinagar/index.htm ગાંધીનગર તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160500 ગાંધીનગર તાલુકા વિશે માહિતી]
* [http://www.iitb.ac.in/IITgandhi/iitgujarat.html ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરની વેબસાઇટ]