પરશુરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ, સુધારાઓ. |
નાનુંNo edit summary |
||
લીટી ૮:
| Sanskrit_Transliteration = Paraśurāma
| parents = જમદગ્નિ (પિતા)<br>રેણુકા (માતા)
| Affiliation = ભગવાન
| Weapon = પરશુ (''{{IAST|paraśu}}''), વિજય (ધનુષ), ભાર્ગવાસ્ત્ર
}}
'''ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ''' (સંસ્કૃત: परशुराम)એ [[જમદગ્નિ]] ઋષિ અને [[રેણુકા]]
==જન્મ==
લીટી ૧૯:
<poem>
अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषण: |
कृप: परशुरामश्च सप्तैते
</poem>
લીટી ૨૮:
સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયા. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા. સહસ્ત્રાર્જુનના પુત્રો વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા અને તેમનું મસ્તક કાપીને લઈ ગયા.
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી
==શિવજીનું વરદાન==
પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી. ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું.
{{વિષ્ણુ અવતારો}}
|