શામળદાસ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું KartikMistryએ શામળદાસને શામળદાસ મહેતા પર ખસેડ્યું: યોગ્ય નામ.
નાનું સુધારો, {{સ્ટબ}}.
લીટી ૧:
'''શામળદાસ મહેતા''' [[ભાવનગર રજવાડું|ભાવનગર]]ના નરેશરાજવી તખ્તસિંહજીના દીવાન તરીકે શામળદાસ મહેતા હતા. તેઓનું નાગર બ્રાહ્મણ શામળદાસનાકુટુંબ કુટુંબમાંવંશપરંપરાગત દીવાનપદું વંશપરંપરાગત ચાલ્યું આવતુંધરાવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા હતા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર અને ‘સરસ્વતીચંદ્ર’ના લેખક [[ગોવર્ધનરામ ત્રિપાઠીનુંત્રિપાઠી]]નું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક પામ્યા. સાક્ષર તોઅને દીવાનનીશામળદાસની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.
 
શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન ‘સરસ્વતીચંદ્ર’ના[[સરસ્વતીચંદ્ર]]ના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.
 
૧૮૮૪માં તેમનું અવસાન થયું હતું.
1884માં શામળદાસ મહેતાનું અવસાન
 
==આ પણ જુઓ==
લીટી ૧૦:
* [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]
* [[ભાવનગર]]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]