પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 122.106.188.23 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધ...
સંદર્ભો અને અન્ય સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
latd = 23.83 | longd = 72.12
|locator_position = right
|state_name = Gujaratગુજરાત
|state_name2 = ગુજરાત
|district = [[પાટણ જિલ્લો|પાટણ]]
|leader_title =
|leader_name =
|altitude = ૭૬
|population_as_of = ૨૦૧૧<ref>http://www.census2011.co.in/census/city/321-patan.html</ref>
|population_total = 133737|
|population_total_cite = <ref>{{Cite web|url=http://www.census2011.co.in/census/city/321-patan.html|title=Patan City Population Census 2011 {{!}} Gujarat|website=www.census2011.co.in|accessdate=૨૮ એપ્રિલ ૨૦૧૭}}</ref>
|population_density =
|area_magnitude= sq. km
|area_total =
લીટી ૨૨:
|website =
|footnotes =
|સ્થિતિ = ચકાસો
}}
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહાસ==
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=kKD-v7tPc8EC&pg=PA194|title=Indian Kāvya Literature: The bold style (Śaktibhadra to Dhanapāla)|publisher=Motilal Banarsidass Publ.|year=૧૯૮૮|isbn=978-81-208-0450-0|pages=૧૯૪–૧૯૫|author=Anthony Kennedy Warder}}</ref> પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર (તા. શંખેશ્વર)|પંચાસરના]]ના દેવાલયમાંથી લવાયેલી [[પારસનાથ]] ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના [[દેરાસર]]માંદેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે ''અહમદાબાદ'' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.
 
==સાહિત્યમાં==
લીટી ૩૬:
== જોવાલાયક સ્થળો ==
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
* [[રાણકી વાવ|રાણીની વાવ]]: રાનીરાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં 1063માંઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને 1980૧૯૮૦ ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી. રાનીઆવી કીહતી. વાવરાણીની ભારતમાંવાવનો ભારતની શ્રેષ્ઠ વાવ નોવાવોમાં સમાવેશ થાય છે, અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકી વાવ'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.<ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|accessdate=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref>
[[Image:Sahasraling Talav at Pattan.jpg|thumb|right|સહસ્ત્રલિંગ તળાવ]]
* સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
* પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક થયું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.
 
== ઉદ્યોગ ==
અહીંનો વિશ્વવિખ્‍યાત [[પટોળા|પટોળાં]]નો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે.
 
પાટણ પટોળાંપટોળા ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ હિંદુ અને મુસલમાન કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ