કાકાસાહેબ કાલેલકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
|નામ = કાકાસાહેબ કાલેલકર
|ફોટો =
|ફોટોસાઇઝ = 90px
|ફોટોનોંધ = કાકાસાહેબ કાલેલકરનાં માનમાં ટપાલ ટીકિટ.
|જન્મ તારીખ = [[ડિસેમ્બર ૧|૧ ડિસેમ્બર]], ૧૮૮૫
|જન્મ સ્થળ = [[સતારાસાતારા]], [[મહારાષ્ટ્ર]]
|મૃત્યુ તારીખ = [[ઓગસ્ટ ૨૧|૨૧ ઓગસ્ટ]], ૧૯૮૧
|મૃત્યુ સ્થળ =
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ = કાકા સાહેબ
|રહેઠાણ = કરવાર
|વ્યવસાય = કેળવણી, સાહિત્યકાર
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા =
|નાગરીકતા =
|અભ્યાસ = બી.એ. એલ.એલ.બી.
|વતન = કરવાર જિલ્લો, [[કર્ણાટક]]
|ખિતાબ = [[પદ્મવિભૂષણ]]-, ૧૯૬૪
|પગાર =
|વાર્ષિક આવક =
લીટી ૩૪:
|નોંધ =
}}
'''દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર''', ‘કાકાસાહેબ’'કાકાસાહેબ' (૧-૧૨- ડિસેમ્બર ૧૮૮૫, ૨૧-૮- ૨૧ ઓગસ્ટ ૧૯૮૧), [[નિબંધ]]કાર, પ્રવાસલેખક. જન્મ [[મહારાષ્ટ્ર]]ના [[સતારાસાતારા]]માં. [[મરાઠી]]માં પ્રાથમિક શિક્ષણ [[પુના]], શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં [[વડોદરા]]ના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી [[ગુજરાત વિદ્યાપીઠ]]માં પ્રાચીન [[ઇતિહાસ]], ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘[[પદ્મવિભૂષણ]]’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
 
== જન્મ અને શિક્ષણ ==
==પરીચય==
તેમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતા‌‌પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.ગુજરાતી ભાષામાં તેમણે ગૌરવપ્રદ સાહિત્યસેવા કરી છે.
'''દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર''', ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧), [[નિબંધ]]કાર, પ્રવાસલેખક. જન્મ [[મહારાષ્ટ્ર]]ના [[સતારા]]માં. [[મરાઠી]]માં પ્રાથમિક શિક્ષણ [[પુના]], શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં [[વડોદરા]]ના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી [[ગુજરાત વિદ્યાપીઠ]]માં પ્રાચીન [[ઇતિહાસ]], ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘[[પદ્મવિભૂષણ]]’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
 
==સાહિત્ય પરીચય==
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે –ગાંધીજી—તરફથીગાંધીજી તરફથી તેમને ‘સવાઈ"સવાઈ ગુજરાતી’નુંગુજરાતી" નું બિરુદ મળેલું.<ref name="agsi">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ગાંધીયુગ અને અનુગાંધીયુગ (History of Modern Gujarati Literature:Gandhi Era and Post-Gandhi Era)|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|pages=૩૮–૫૧}}</ref>
 
‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.
(૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.
 
એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.
લીટી ૭૨:
સત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ. ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ લેખકની વિચારણા ધર્મસંસ્કરણ અને બની રહે છે.
 
કાકાસાહેબને જીવનધર્મી સાહિત્યકાર તરીકે ઓળખી શકાય. તેમણે પોતે જ આપેલું એક વિધાન જોઈએ : ‘ઉપાસના કરવા લાયક જો કોઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણસને માટે જો કાંઈ પણ હિતમય હોય તો તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.’ આ અવતરણમાં કાકાસાહેબના જીવનની સમગ્ર ફિલસૂફી તેના પૂરા અર્થમાં પ્રગટ થઈ છે. ગાંધી વિચારધારાના લેખકમાં કાકાસાહેબ કાલેલકરનું નામ હરોળમાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બહુમાન પામનાર કાકાસાહેબનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.
ગાંધી વિચારધારાના લેખકમાં કાકાસાહેબ કાલેલકરનું નામ હરોળમાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બહુમાન પામનાર કાકાસાહેબનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.
 
== જન્મ અને શિક્ષણ ==
તેમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતા‌‌પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.ગુજરાતી ભાષામાં તેમણે ગૌરવપ્રદ સાહિત્યસેવા કરી છે.
 
== સાહિત્ય ક્ષેત્રે યોગદાન ==
તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની શિક્ષણસંસ્થામાં પણ શિક્ષણકાર્યનો અનુભવ લીધો હતો.આ બધાની ફલશ્રુતિરૂપ કાકાસાહેબમાં સુધારક ધર્મદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ , ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉદ્દામવાદી વિચારોનો જ્ન્મ થયો હતો..
 
કાકાસાહેબે નિબંધ , પ્રવાસકથા , આત્મવૃતાંત , પત્રલેખના પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે.કાકાસાહેબના નિબંધો વર્ણ્ય વિષય કે પ્રસંગને રસાવહ બનાવે તેવી સર્જકશૈલી એમનાં લેખોમાં હોય છે તેથી કાકાસાહેબના નિબંધો સર્જનાત્મક કોટિના બન્યા છે. તેમણે જેલજીવનથી માંડી મૃત્યુ સુધીના વિષયો પર ચિંતન કર્યુ છે તેમ છતાં એવા પણ નિબંધો છે જે વિષયનું ભારેખમપણું ઓગાળી દે. આમ , ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે.
 
* ‘જીવનનો આનંદ’ , ‘જીવનભારતી’ , ‘જીવનસંસ્કૃતિ’ , ‘રખડવાનો આનંદ’ – વગેરે તેમણે લખેલા લલિત‌ - સર્જનાત્મક સ્વરૂપના નિબંધના ખૂબ સરસ પુસ્તકો છે.
Line ૯૩ ⟶ ૮૯:
* ‘જીવનનો આનંદ’ - લલિત નિબંધો : આ ગ્રંથ તેમણે ઈ.સ. ૧૯૩૬ માં લખ્યો હતો. આ ગ્રંથ બે વિભાગમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય છે. ૧. ‘નિવૃતિમાં નિરીક્ષણ’ અને ૨. ‘પ્રકૃતિનું હાસ્ય’‌ - આ તેના બે વિભાગો છે. આ બધા લલિત નિબંધો તેના વર્ણ્યવિષયને લીધે તો ખરા જ ; સાદી સરળ છતાં ચેતોહર સહજ એવા સજીવારોપણ અલંકારથી કલ્પનાસમૃધ્ધ પણ બન્યાં છે.
* ‘રખડવાનો આનંદ’ આ પુસ્તક ઈ.સ.૧૯૫૩ માં લખાયું હતું. તેમાં જે નિબંધો સંગ્રહાયા છે તે મુખ્યત્વે વિશાળ ભારતમાં વિવિધ તીર્થધામો અને કલાધામોને લગતા લેખો છે. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ એ લલિત નિબંધો બની રહે છે. તેમાં કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ અને સવિશેષ તો આજીવન પ્રવાસી એવા આત્માની જીવનદ્રષ્ટિનો આપણને પરિચય થાય છે. કન્યાકુમારીનું મંદિર , નર્મદાતીર પરનું યોગિનીમંદિર , બુધ્ધગયા , બાહુબાલીની મૂર્તિ , દેલવાડાનાં જૈનમંદિરોના પરિચયમાં કાકાસાહેબની હિંદુધર્મ અને સંસ્કૃતિ પરત્વે શ્રધ્ધા અને ભક્તિ સાચા અર્થમાં નિખરી આવતા જોઈ શકાય છે.
*'' અજન્ટા'' , ”તાજમહાલ ”''તાજમહાલ'' ,'' વૈરાગ્યવૈભવનો વારસો'' – માં કલાતીર્થોનો પરિચય તો'' દક્ષિણને છેડે'' ,'' સીતા નહાણી'' ,'' પુણ્ય તારાનગરી'' વગેરે લેખોમાં પ્રકૃતિદર્શનનો સુભગ પરિચય લેખક કરાવે છે.
 
* જીવનલીલા : ઈ.સ. ૧૯૫૬ માં તેમણે આ પુસ્તક લખ્યું હતું. કાકાસાહેબે ૧૯૩૪ ના અરસામાં'' લોકમાતા'' નામે આપણા દેશની પુણ્યસાલિલા સરિતાઓનું સ્તવન કરતા કેટલાક ગદ્યલેખો લખ્યા હતા. તેમાં નદીવિષયક અન્ય લખાણો ઉમેરીને'' જીવનલીલા'' પુસ્તક તૈયાર થયું છે. સાગર , સરોવર , નદી જળાશયોના દર્શને કવિજીવ કાકાસાહેબની આંખમાં જે ઉલ્લાસ છલકાય છે તેની પ્રતીતિ અહીં ગ્રંથસ્થ થયેલો કોઈ પણ લેખ કરાવે છે.
 
* “ગંગામૈયા“ ''ગંગામૈયા'', “યમુનારાણી“ ''યમુનારાણી'',''ઉભયાન્વયી “ઉભયાન્વયી નર્મદા“ નર્મદા'',''દક્ષિણગંગા ”દક્ષિણગંગા ગોદાવરી“ગોદાવરી'' તો કાકાસાહેબની ગદ્યલેખના શૈલીના ઉત્તમ નમૂના બન્યા છે. અને તેની વાચકના ચિત્તમાં કાયમની સ્મ્રૃતિ મૂકી ગયા છે. આ ગ્રંથના નવા શીર્ષકમાં''જીવનલીલા'' “જીવનલીલા” શબ્દ ઔચિત્ય ધારણ કરે છે. ચૈતન્યમય તત્વનો કેવો આહ્લાદક સ્પર્શ''જીવનલીલા'' “જીવનલીલા” ના નિબંધો કરાવે છે. તેની પ્રતીતિ થતાં જ ગુજરાતી સાહિત્યમાં નિબંધોનું મૂલ્ય સ્પષ્ટ થાય છે.કાકાસાહેબે લલિત નિબંધનું નવલું રૂપ ગુજરાતી નિબંધસાહિત્યમાં ઉમેર્યું. કવિસહજ મુક્ત અને અવનવીન કલ્પનાઓનો વૈભવ , સહજ અલંકરણ અને સજીવ વર્ણનચિત્રણ , ગદ્યની રસળતી ગતિયદ્યચ્છાવિહારી લેખિનીમાંથી સહજ અંકુરાતાં વાક્યો , બહુશ્રુતતાને કારણે નિબંધમાં પ્રગટતાં સંવેદનોની અવનવી ભાત , જડ પ્રકૃતિને પણ ચેતનથી રસી દેતી તેમની વાણીનું રૂપ તેમના રસિક સંસ્કારી કલાપારખું આત્માની સાહેદી પૂરે છે. આજે તો ગુજરાતી સાહિત્યમાં લલિત નિબંધનું સ્વરૂપ અનેક સર્જકોએ સફળતાપૂર્વક ખેડેલું જોઈ શકાશે. લલિત નિબંધક્ષેત્રે કાકાસાહેબનુંઆ ઉત્તમ પ્રદાન ગણાય.
 
* નિબંધલેખન જેમ કાકાસાહેબે ઉત્તમ પ્રવાસસાહિત્યનું પણ સર્જન કરેલું છે.'' બ્રહ્મદેશનો પ્રવાસ'', ''પૂર્વ આફ્રિકામાં'', '' ઊગમણો દેશ જાપાન''. ઉપરાંત સૌથી વધુ પ્રખ્યાતિ પામેલું પ્રવાસપુસ્તક છે , - “હિમાલયનો''હિમાલયનો પ્રવાસ''. કાકાસાહેબનાં પ્રવાસવર્ણનો આપણા સાહિત્યમાં એક નોખી જ ભાત પાડે છે. હિમાલયની યાત્રા એ કાકાસાહેબ માટે કોઈ સામાન્ય પ્રવાસીની યાત્રા નથી. એ તો એક આસ્તિક કવિહ્રદયી યાત્રિકની ચિરઝંખના અને ભાવનાની તૃપ્તિવાચક અનુભૂતિ છે. ઈ.સ.૧૯૧૨માં તેમણે આ પ્રવાસ કરેલો. પછી સાત વર્ષ જેટલો સમયગાળો વહી ગયો એટલે સ્મ્રૃતિના ઝાંખા – ઝાંખા આધારે તેનું આલેખન થયું છે , છતાં અત્યંત મનહર કલાકૃતિ જેવી એ ચોપડી બની છે.
 
* ઓતરાતી દીવાલો : ક્યારેક સ્થળનો મહિમા બતાવતાં – બતાવતાં ધાર્મિક રિવાજોની વિચિત્રતા અને જડતાની કાકાસાહેબે કરેલી હળવી ઠેકડી અને ભાષાની અસરકારકતાને કારણે જન્મેલી સરસતા અને કાવ્યમયતા , આ પુસ્તક પ્રવાસવર્ણનનું છે એમ આપણને ઘડીભર ભુલાવી દે છે અને નવલકથાવાંચન જેટલો રમણીય આહલાદનો અનુભવ કરાવે છે. દા.ત.'' નગાધિરાજ'' પ્રકરણમાં હિમાલય – પર્વતાધિરાજ હિમાલયનું સમુન્નત ગૌરવપૂર્ણ ચિત્રાંકન અજબ શબ્દદેહ પામ્યું છે.'' ઓતરાતીદીવાલો'' – નામના પુસ્તકમાં કાકાસાહેબે પ્રકૃતિ વિશે અજબ મનોહર દ્રષ્ટિની ઝાંખી કરાવી છે. કાકાસાહેબની રમૂજીવ્રૃત્તિ , વિનોદવ્રૃત્તિ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ કાકાસાહેબને અંગ્રેજ સરકારે સાબરમતી જેલમાં કેદ રાખ્યા હતા. એ કારાવાસનો સમયગાળો આ આનંદશોધક જીવનમરમી કેવી અનોખી રીતે કંટાળાજનકતામાંથી આહલાદકતામાં ફેરવી નાંખે છે તે આ પુસ્તકનાં લખાણોમાંથી જોવા મળે છે. “ઓતરાતી''ઓતરાતી દીવાલો “ની''ની સૃષ્ટિમાંથી પસાર થતાં આપણને ભાવક તરીકે એમ લાગે છે કે કાકાસાહેબે કારાવાસની બધી જ દીવાલો કુદાવીને પોતાના મનને અને અને કલ્પનાને વિહંગની જેમ અવકાશમાં મોકળાશથી વિહરતી કરી દીધી છે.
 
* સ્મરણયાત્રા: ઈ.સ.૧૯૩૪માં'' સ્મરણયાત્રા'' – નામનું પુસ્તક લખ્યું હતું. શાળાજીવન સુધીના આ સંસ્મરણોમાં અવિભક્ત કુટુંબમાં ઘડતર પામતા એક કિશોરના જીવનના ઊછળતા ભાવ – પ્રતિભાવો , આશા – નિરાશાઓ , આકાંક્ષાઓ અને કલ્પનાઓનું મધુર ચિત્ર શબ્દ સાથે ઊપસી આવ્યું છે.'' સત્યના પ્રયોગો “ની''ની જેમ અહીં સત્ય ઘટનાઓનું પ્રામાણિક આલેખન થયું છે.'' સ્મરણયાત્રા “માં ”''માં સામાન્ય માણસના સામાન્ય અનુભવો સુપેરે આલેખાયા છે. એ રીતે જોઈએ તો કાકાસાહેબે''સ્મરણયાત્રા'' દ્રારા ગુજરાતી આત્મચરિત્રના સાહિત્યમાં ગાંધીજી પછી એક કદમ આગળ વધી નરવાપણું દાખલ કર્યુ છે.
કાકાસાહેબનું ગદ્ય : ગુજરાતી ગદ્યના ઘડતરમાં કાકાસાહેબનો ફાળો નોંધપાત્ર છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનો તેમનો કાબૂ પ્રશંસનીય ગણાય. તેમના જેવું ગદ્યસ્વામિત્વ બહુ ઓછા ગદ્યકારોએ ગુજરાતીમાં સિધ્ધ કરેલું છે. ડૉ.ધીરુભાઈ ઠાકર તેમના ગદ્ય વિશે નોંધે છે કે " એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરૂષભર્યુ તેજ છે ; ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્ત્વિક મુદ્રાને આંચ આવતી નથી. "
 
કાકાસાહેબનું ગદ્ય : ગુજરાતી ગદ્યના ઘડતરમાં કાકાસાહેબનો ફાળો નોંધપાત્ર છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનો તેમનો કાબૂ પ્રશંસનીય ગણાય. તેમના જેવું ગદ્યસ્વામિત્વ બહુ ઓછા ગદ્યકારોએ ગુજરાતીમાં સિધ્ધ કરેલું છે. ડૉ.ધીરુભાઈ ઠાકર તેમના ગદ્ય વિશે નોંધે છે કે " એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરૂષભર્યુ તેજ છે ; ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્ત્વિક મુદ્રાને આંચ આવતી નથી. "
કાકાસાહેબના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા , કવિત્વ અને વિનોદ , સ્વસ્થતા અને રંગદર્શિતા , સંયમ અને સ્વૈરવિહાર , શિવ અને સુંદરનો અદભુત સમન્વય જોવા મળે છે. સંસ્કૃત અને તળપદી ભાષાનો સંગમ કરતું કાકાસાહેબનું ગદ્ય શુધ્ધ , સરળ અને સાત્ત્વિક શૈલીમાં મઢાઈને કાવ્યતત્વની ટોચ સર કરે છે. ડૉ. પ્રમોદકુમાર પટેલ કાકાસાહેબના ગદ્યની ઓળખ આપતા કહે છે કે , “આપણા ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃધ્ધશૈલી નિર્માણ કરી એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃધ્ધ કરવામાં , આપણી રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં તેમજ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યુ છે.”
 
કાકાસાહેબના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા , કવિત્વ અને વિનોદ , સ્વસ્થતા અને રંગદર્શિતા , સંયમ અને સ્વૈરવિહાર , શિવ અને સુંદરનો અદભુત સમન્વય જોવા મળે છે. સંસ્કૃત અને તળપદી ભાષાનો સંગમ કરતું કાકાસાહેબનું ગદ્ય શુધ્ધ , સરળ અને સાત્ત્વિક શૈલીમાં મઢાઈને કાવ્યતત્વની ટોચ સર કરે છે. ડૉ. પ્રમોદકુમાર પટેલ કાકાસાહેબના ગદ્યની ઓળખ આપતા કહે છે કે , “આપણા"આપણા ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃધ્ધશૈલી નિર્માણ કરી એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃધ્ધ કરવામાં , આપણી રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં તેમજ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યુ છે."
 
== દેહાંત ==
આમ, કાકાસાહેબે આપણને મરાઠી હોવા છતાં પણ ગુજરાતીના ગદ્ય, નિબંધો, પ્રવાસપુસ્તકો, પત્રસાહિત્ય આપતા ઘણાં પુસ્તકો આપણને આપ્યા છે અને અંતે ઈ.સ.૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેઓએતેમનું અવસાન પૃથ્વીથયું પરથીહતું.<ref ચિરવિદાયname="agsi" લીધી./>
 
==સંદર્ભ==
{{Reflist}}
*[http://www.gujaratisahityaparishad.com ગુજરાતી સાહિત્ય પરીષદ]
 
*[http://aksharnaad.com/downloads/ પરમ સખા મૃત્યુ - કાકા કાલેલકરનું સુંદર અને માર્મિક પુસ્તક]
== બાહ્ય કડીઓ ==
*[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Kakasaheb-Kalelkar.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
* [http://aksharnaad.com/downloads/ પરમ સખા મૃત્યુ - કાકા કાલેલકરનું સુંદર અને માર્મિક પુસ્તક]
* [http://www.gujaratisahityaparishad.com /prakashan/sarjako/savishesh/Savishesh-Kakasaheb-Kalelkar.html ગુજરાતી સાહિત્ય પરીષદ]પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સાહિત્ય]]
[[Category:સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]