યહૂદી ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ન...
(કોઇ તફાવત નથી)

૧૯:૪૩, ૩૧ ઓગસ્ટ ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ના લોકો યહુદી તરીકે ઓળખાય્ છે. આ ધર્મ ઇશ્વર દ્વારા તેના પ્રિય પયગંબર મુસા મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.ઘણા સંદેશાવાહકો માં માને છે,જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ મુખ્ય છે.તૌરાતતેનુ ધર્મ પુસ્તક છે.સાબાથ ના દિવસ ને આ ધર્મ ના લોકો પર્વિત્ માને છે.આ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન ભેગા કરવામાં આવશે, લોકો તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.આ યહૂદી ધર્મ ની વાતો નો કુરાન મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે