ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Being rajput (talk) દ્વારા કરેલ ફેરફારોને 2405:205:C944:698:0:0:7A2:D8A0 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૭:
}}
{{બૌદ્ધ ધર્મ}}
'''સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ''' એ [[બૌદ્ધ ધર્મ]]ના સ્થાપક છે બૌદ્ધ ધર્મ અવતારવાદમા આસ્થા ધરાવતો નથી. તેમ છતાં હિન્દુ ધર્મના લોકો બુદ્ધ ને વિષ્ણુ ના દસમા અવતાર તરીખે જોવે છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં ઇક્ષવાકુશાલ્ક્ય વંશમાંક્ષત્રિય શાકય ક્ષત્રીય પરિવાર માંપરિવારમાં થયો હતો. ભગવાન રામ પણ એ જ ઈક્ષવાકું વંશ ના હતા . જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
 
== ગૌતમ બુદ્ધનું જીવન ==