ગોપાળાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:205:C880:3882:0:0:6A:78A0 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''ગોપાળાનંદ સ્વામી''' સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા.<ref name="db">{{cite web|url=http://www.divyabhaskar.co.in/news/gopanand-swami-1594939.html|title=સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની સંત ગોપાળાનંદ સ્વામી|date=૨૮ નવેમ્બર ૨૦૧૦|accessdate=૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬}}</ref> તેઓ [[સંસ્કૃત]] ભાષાના વિદ્વાન પણ હતા. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિકત્વ સિદ્ધ કરવા પ્રસ્થાનત્રયીમાંથી [[ઉપનિષદ]] અને [[ભગવદ્ ગીતા]] પર ભાષ્ય લખ્યા છે તેથી જ તેમનું સાનિધ્ય સ્વામિનારાયણ સંપ્રદાય માટે આશિર્વાદ સમાન સાબિત થયું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંપ્રદાયની બન્ને ગાદીના આચાર્યના ઉપરી તેમને કર્યા હતા. તેઓ પોતાના શક્તિ કૌશલ્યથી ગ્રહોની ગતિ ફેરવી શકતા હતા.
 
== જીવન ==