વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૪૯:
* {{તરફેણ}} - લેખમાં રહેવા દેવી જોઈએ, હા, એ વાત સાચી છે કે તાલુકાના બધા લેખોમાં એક સરખી વિગતો મળી આવે છે, પરંતુ સેન્સસ બુકમાં જોશો તો પણ એવી જ માહિતી હોય છે. એ માહિતીને કારણે ઘણી વખત ગામોના લેખો એડિટ કરવા માટે અનામી સભ્યો પ્રેરાય છે. માટે લેખમાંથી એ વિગતો સદંતર દૂર કરવાના મતમાં હું નથી. હા ડુપ્લિકેશન/રિપિટેશન હટાવવું જોઈએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૫૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
:* {{ping|Dsvyas}} ઉપરોક્ત વિગતો બધા/ઘણા લેખમાં સમાન હોય એનો વાંધો નથી. સેન્સસ બુક મુજબનું હોય એ પણ યોગ્ય જ છે. પણ હાલમાં જે વિગત છે તે સાચી હોવાની ખાતરી નથી. એ વિગતની સત્યર્થતામાં મુશ્કેલી છે. જેમકે જે ગામમાં પ્રાથમિક શાળા ન હોય ત્યાં પણ આપણે પ્રાથમિક શાળા હોવાનું લખ્યું હોય કે જે ગામમાં તમાકુનો પાક ન લેવાતો હોય પણ કદાચ આપણે લખ્યું હોય. આથી ગામના લેખોમાંથી એ વિગત હટાવવા જણાવ્યું છે. ઉપર જણાવ્યું તેમ ગુજરાત સર્વસંગ્રહ કે અન્ય પુસ્તકોમાંથી જે તે ગામને લગતી વિગતો મળે છે જે ઉમેરી શકાય છે. -[[સભ્ય:Nizil Shah|Nizil Shah]] ([[સભ્યની ચર્ચા:Nizil Shah|ચર્ચા]]) ૧૦:૪૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
::અમુક ગામો માટે બધી વિગતો સાચી નથી માટે બધા લેખોમાંથી એ વિગતો હટાવવી અને પછી જે ગામોમાં તે સાચી હોય તેમાં ઉમેરવા કરતા, જે ગામો માટે સાચી નથી એની જ ખરાઈ કરી ને એટલા જ ગામોમાંથી એ હટાવીએ તો વધુ ઉચિત ના રહે? આપેલી માહિતી સેન્સસ બુક પ્રમાણે સાચી નથી એવી ખાતરી હોય તો સેન્સસ બુકમાં રહેલી માહિતીથી એને બદલ્વી જોઈએ, નહિ કે દૂર કરવી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૫:૩૭, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
 
===અસહમત===