પૃથ્વીરાજ ચૌહાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 103.240.76.168 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
→સંદર્ભ: he is best Rajput king i like prithviraj ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧:
gdsty}
{{Infobox royalty
| image = Prithvi Raj Chauhan (Edited).jpg
| alt =
| caption = અજમેરમાં પૃથ્વીરાજ ચૌહાણની
| succession = અજમેર અને
| reign = ૧૧૭૮-
| predecessor = અનંગપાલ તોમર બીજો
| successor = મોહમ્મદ ઘોરી
| spouse =
| issue =
| dynasty = શાકંભરીના ચૌહાણ
લીટી ૧૪:
| mother = કરપુરી દેવી
| birth_date = {{Circa|૧૧૬૬}} CE<!-- {{Birth date|YYYY|MM|DD}} -->
| birth_place =
| death_date =
| death_place = તારારોરી
}}
[[File:The last stan of Rajputs against Muhammadans.jpg|thumb|તરાઇનું બીજું યુદ્ધ]]
'''પૃથ્વીરાજ ચૌહાણ''' પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ [[દિલ્હી]] અને [[અજમેર]]ની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા.<ref>[http://www.britannica.com/EBchecked/topic/480820/Prithviraja-III Encyclopædia Britannica]</ref> તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઇતિહાસમાં ચર્ચિત રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૬૮માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં
પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર. રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો
મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ઘોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ઘોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે ૧૧૯૨માં ઘોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ઘોરીની થઈ. પૃથ્વીરાજને બંદી બનાવવામાં આવ્યા. ઘોરીની વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ ના કરતા તો બની શકતુ કે વાત જુદી હોત.
|