મનમોહન સિંહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Brihaspati (ચર્ચા | યોગદાન) નાનું 106.77.151.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit |
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧:
{{Infobox officeholder
|
|caption = ડૉ. મનમોહન સિંહ, ૨૦૦૯ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માં.
|office = ભારતના [[ભારતના વડાપ્રધાન|૧૩ મા વડાપ્રધાન]]
|president = [[એ પી જે અબ્દુલ કલામ]] <br /> [[પ્રતિભા પાટીલ]]<br />[[પ્રણવ મુખર્જી]]
|term_start = ૨૨ મે ૨૦૦૪
|term_end = ૨૬ મે ૨૦૧૪
|predecessor = [[અટલ બિહારી વાજપેયી]]
|successor = [[નરેન્દ્ર મોદી]]
|office1 = ભારતના ૧૬મા [[:w:Minister of Personnel, Public Grievances and Pensions|કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી]]
| [[ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]]▼
|prime minister1 = પોતેજ
|term_start1 = ૨૨ મે ૨૦૦૪
|term_end1 = ૨૬ મે ૨૦૧૪
|predecessor1 = લાલ કૃષ્ણ અડવાણી
|successor1 = [[નરેન્દ્ર મોદી]]
|office2 = વિપક્ષ નેતા [[રાજ્ય સભા]]
|term_start2 = ૨૧ માર્ચ ૧૯૯૮
|term_end2 = ૨૧ મે ૨૦૦૪
|}▼
|prime minister1 = [[અટલ બિહારી વાજપેયી]]
|predecessor2 = સિકંદર બખ્ટ
|successor2 = [[જસવંત સિંહ]]
|birthname = મનમોહન સિંહ
|birth_date = {{birth date|1932|9|26|df=y}}
|birth_place = [[ગહ]], [[પંજાબ]], અંગ્રેજ ભારત (હાલમાં [[પંજાબ]], [[પાકિસ્તાન]])
|spouse = [[ગુરુષ્ચરન કૌર]]
|residence = ૩, મોતીલાલ નહેરૂ માર્ગ, નવી દિલ્હી
|alma_mater = [[પંજાબ યુનિવર્સિટી]]<br />[[કેમ્બ્રિજ યુનિવર્સિટી]] <br /> [[ઓક્સફોર્ડ યુનિવર્સિટી]]
|website = {{url|pmindia.gov.in|સરકારી વેબસાઈટ}}
|signature = Manmohan Singh Signatures.svg
'''ડૉ. મનમોહન સિંહ''' ([[પંજાબી ભાષા|પંજાબી]]: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) [[ભારત]]ના [[ભારતના વડાપ્રધાન|૧૪મા વડાપ્રધાન]] હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી [[અર્થશાસ્ત્ર|અર્થશાસ્ત્રી]]નાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ [[જવાહરલાલ નેહરુ]] પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને [[જૂન ૨૧]], ૧૯૯૧થી [[મે ૧૬]], ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. [[ફેબ્રુઆરી ૨૮|૨૮ ફેબ્રુઆરી]]એ તેઓ [[સાઉદી અરેબિયા]]ની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.
|