ઈસ્માઈલ વાલેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮:
ઈસ્માઈલ વાલેરાનું મુળ વતન [[કોઠારીયા (સંભલપુર) (તા. રાજકોટ) |કોઠારીયા]] હતું.<ref name="prasaranniipaannkhe109">રાજકોટ આકાશવાણી કેન્દ્રએ પ્રસારીત કરેલી લેખમાળા "પ્રસારણની પાંખે: અમારા સુગમ સંગીતના કલાકારો - મણકો ૧૦૯ - ઈસ્માઈલ વાલેરા" ના આધારે</ref> એમના પિતાજી '''કરીમભાઈ વાલેરા''' કોઠારીયા રજવાડા સમયમાં ત્યાં રાજ-ગાયક તરીકે કામ કરતા હતા.<ref name="prasaranniipaannkhe109"/> ઈસ્માઈલ વાલેરાનો જન્મ કોઠારીયામાં તારીખ ૯-મે-૧૯૩૩ ને દિવસે થયો હતો. <ref name="prasaranniipaannkhe109"/>
 
==કારકિર્દી અને કૌટુંબીક જીવન==
ઈસ્માઈલ વાલેરાને બહુ નાની ઉમરે અમીરબાઈ કર્ણાટકીને એમનો અવાજ ખૂબ ગમી જવાથી પપી ઉપનામ મળેલું.<ref name="prasaranniipaannkhe109"/> બાવીસ વરસની ઉમરે એ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં પીડબલ્યુડી વિભાગમાં હેડ મિકેનીક તરીકે નોકરી કરવા લાગ્યા હતા.<ref name="prasaranniipaannkhe109"/> એ પછી ૨૫ વરસની ઉમરે રાજકોટ આકાશવાણી કેન્દ્રની સ્વર પરીક્ષામાં ઉત્તિર્ણ થવાથી એ આકાશવાણીના સુગમ સંગીતના માન્ય કલાકાર બન્યા. <ref name="prasaranniipaannkhe109"/> એમણે મોરબીના વાલેરા-બ્રધર્સ તરીકે જાણીતા ગાયક બંધુઓ પાસેથી પણ ગાયકી વિષેની કેળવણી મેળવી હતી.<ref name="prasaranniipaannkhe109"/>
એમના ત્રણ પુત્રો - દાઉદ, સલીમ અને નિઝામ - પણ સંગીત સાથે સંકળાયેલા છે.
 
==અવસાન==