એમ. વિશ્વેશ્વરૈયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Rajan shah (ચર્ચા | યોગદાન) નવુ પાન શરુ કરેલ છે |
Snehrashmi (ચર્ચા | યોગદાન) મારા પ્રયોગપૃષ્ઠ પરથી |
||
લીટી ૧:
{{Infobox officeholder
| name =
| honorific-prefix =
| honorific-suffix =
| native_name = મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા<br/>ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ
| image = Vishveshvarayya in his 30's.jpg<!--DO NOT CHANGE THE SPELLING!-->
| image_size =
| caption =
| monarch1 = [[
| order1 =
| predecessor1 =
| successor1 =
| birth_date = {{Birth date|df=yes|
| birth_place =
| death_date = {{death date and age|1962|04|
| death_place = [[
| nationality =
| alma_mater = {{ublist|સેન્ટ્રલ કોલેજ, બેંગ્લોર |એંજીનીયરિંગ કોલેજ, પુણે |મદ્રાસ વિશ્વવિદ્યાલય |મુંબઈ વિશ્વવિદ્યાલય}}
| profession =
| term_start1 =
| term_end1 =
| awards = [[
}}
'''સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરૈયા''' ([[સપ્ટેમ્બર ૧૫|૧૫ સપ્ટેમ્બર]] ૧૮૬૦ – [[એપ્રિલ ૧૪|૧૪ એપ્રિલ]] ૧૯૬૨) એ ભારતીય ઇજનેર, રાજનેતા અને [[મૈસૂર]]ના ૧૯મા દિવાન (૧૯૧૨ – ૧૯૧૯) હતા. લોકકલ્યાણના કાર્યોમાં તેમના યોગદાન બદલ જ્યોર્જ પંચમ દ્વારા તેમને બ્રિટીશ ભારતીય સામ્રાજ્યના નાઈટ કમાન્ડરની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે [[એશિયા]]ની શ્રેષ્ઠ અને ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ [[ઇજનેરી મહાવિદ્યાલય, પુણે]]માંથી ઇજનેરની પદવી મેળવી હતી. તેમને ૧૯૫૫માં ભારતનું સર્વોચ્ચ સન્માન [[ભારત રત્ન]] એનાયત થયું હતું. તેમનો જન્મદિવસ, ૧૫ સપ્ટેમ્બર, તેમની સ્મૃતિમાં [[ભારત]], [[શ્રીલંકા]] અને [[ટાન્ઝાનિયા]]માં ‘એન્જિનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ મૈસૂર શહેરના ઉત્તર-પશ્ચિમ ઉપનગરમાં કૃષ્ણા રાજસાગર બંધના મુખ્ય ઇજનેર હતા અને [[હૈદરાબાદ]] શહેર માટે [[પૂર]] સંરક્ષણ પ્રણાલીના મુખ્ય ઇજનેરોમાંના એક તરીકે પણ સેવા આપી હતી.
== સંદર્ભ ==
{{Reflist}}
{{ભારત રત્ન}}▼
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
▲{{ભારત રત્ન}}
|