વીર ચક્ર (પુરસ્કાર)
પારિતોષિક
વીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.
વીર ચક્ર | |
---|---|
વીર ચક્ર અને તેની રિબન, ભારતનો ત્રીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર | |
Awarded by | |
Country | |
Type | મેડલ |
Eligibility | માત્ર લશ્કરના જવાનોને |
Awarded for | ભૂમિ, દરિયા કે હવામાં શત્રુ વિરુદ્ધ વીરતાનું પ્રદર્શન. |
Status | હાલમાં અપાય છે |
Post-nominals | VrC |
Statistics | |
First awarded | ૧૯૪૭ |
Last awarded | ૧૯૯૯ |
Posthumous awards | ૩૬૧ |
Distinct recipients | ૧૩૨૨ (૨૦૧૭ સુધી)[૧] |
Precedence | |
Next (higher) | અતિ વિશિષ્ટ સેવા મેડલ[૨] |
Next (lower) | શૌર્ય ચક્ર[૨] |
આ પણ જુઓ ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-23.
- ↑ ૨.૦ ૨.૧ "Precedence Of Medals". http://indianarmy.nic.in/. Indian Army. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪. External link in
|work=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |