શિશુપાલ
શિશુપાલ એ ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીના મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇ ભાઈ હતા. શિશુપાલને ઘણી વાર ચેતવણી આપવા છતાં તેણે કરેલા દુષ્ટાચારને પરિણામે શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો હતો.
શિશુપાલ | |
---|---|
![]() શિશુપાલનો જન્મ |
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |