સંગ્રામ દુર્ગ  અથવા સંગ્રામ કિલ્લો એ ચાકણ, પુણે, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ એક જમીન કિલ્લો છે. આ કિલ્લાનો મૂળ વિસ્તાર ૬૫ એકર હતો, જે હાલમાં માત્ર ૫.૫ એકર જેટલો છે.

સંગ્રામ કિલ્લો
મરાઠા સામ્રાજ્યનો ભાગ
સ્થળની માહિતી
નિયંત્રણ બિજાપુર
 શિવાજી
 મરાઠા સામ્રાજ્ય (૧૭૧૩-૧૮૧૮)
 યુનાઇટેડ કિંગડમ * ઇસ્ટ ઇન્ડિયા કંપની (૧૮૧૮-૧૮૫૭) * ભારત (૧૮૫૭-૧૯૪૭)  ભારત (૧૯૪૭-આજ પર્યંત )
જાહેરજનતા માટે ખૂલ્લુંYes
સ્થિતિરક્ષિત સ્મારક

આ કિલ્લા પર ૨૩ જૂન, ૧૬૬૦ના રોજ શાહિસ્તેખાન દ્વારા ૨૦,૦૦૦ જેટલા માનવબળ તેમ જ શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. કિલ્લાના રક્ષણનું કાર્ય કિલ્લેદાર ફિરંગોજી નારસલા (ઉંમર 70 સમયે) ૩૨૦ જેટલા માવળાઓ (સૈનિકો) સાથે સંભાળ્યું હતું. આ કિલ્લાને ૧૪ ઓગસ્ટ ૧૬૬૦ (૫૬ દિવસ બાદ) શાહિસ્તેખાને કબજે કર્યો હતો.

સંદર્ભો ફેરફાર કરો