જય માતાજી ફેરફાર કરો

શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, જય માતાજી... ભલા માણસ સિંહને કાંઈ નડે ? સિંહ જ બધાયને નડતા હોય છે. છતા પણ જો તમારે જાણવુ જ હોય કે તમને શું નડે છે તો અહીં એક લીંક આપી છે તેમાં વિગત ભરીને તમે જાણી શકશો. [૧] .. પણ બીજુ એ કે હવે તમે અહીં એક તમારૂ ખાતુ ખોલો અને તમારી ઓળખાણ આપો જેથી વધુ ચર્ચા કરી શકીએ.. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૦૪:૦૮, ૩૦ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.