સ્વારઘાટ, હિમાચલ પ્રદેશ

શ્વાર્ઘાટ એક સ્થળનું નામ છે જે સરોવર, નદી, અથવા સમુદ્રની કિનારે સમાધાનથી લઇ જવા માટે પ્રયોજનકારી

સ્વારઘાટ (અંગ્રેજી: Swarghat) એ ચંદીગઢ-મનાલી ધોરી માર્ગ પર આવતું એક વિરામ સ્થાન છે, જે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલ છે.

સ્વારઘાટ

स्वारघाट
વિરામ સ્થાન
સ્વારઘાટ is located in Himachal Pradesh
સ્વારઘાટ
સ્વારઘાટ
હિમાચલ પ્રદેશમાં સ્વારઘાટનું સ્થાન
સ્વારઘાટ is located in ભારત
સ્વારઘાટ
સ્વારઘાટ
સ્વારઘાટ (ભારત)
અક્ષાંશ-રેખાંશ: 31°20′N 76°45′E / 31.33°N 76.75°E / 31.33; 76.75
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોબિલાસપુર
ઊંચાઇ
૧૨૨૦ m (૪૦૦૦ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વેબસાઇટwww.himachaltourism.gov.in

સામાન્ય માહિતી ફેરફાર કરો

  • આબોહવા: શિયાળામાં હળવી ઠંડી અને ઉનાળામાં ખુશનુમા હોય છે.
  • ઉંચાઇ: ૧૨૨૦ મીટર.
  • મુલાકાત માટે સમય: સમગ્ર વર્ષ દરમિયાન.

માર્ગ-દર્શન ફેરફાર કરો

  • રોડ દ્વારા: ચંદીગઢ (વાયા રોપાર) તે ૯૦ કિમી દૂર છે. સિમલા થી તે ૧૨૪ કિ.મી. અને બિલાસપુર થી ૪૦ કિ.મી.
  • રેલવે દ્વારા: કિરાતપુર (Kiratpur) (નજીકનું રેલ્વે સ્ટેશન) થી તે લગભગ ૨૦ કિમી દૂર છે.
  • હવાઈસેવા દ્વારા: ચંદીગઢ સ્વારઘાટ થી સૌથી નજીકનું હવાઈ મથક છે.

આકર્ષણો ફેરફાર કરો

  • હોટેલ હિલ ટોપ (૦ કિ. મી.)
  • નાલાગઢ ફોર્ટ (૪.૫ કિ. મી.)
  • ભીમકાલી મંદિર (૬ કિમી)
  • નૈના દેવી મંદિર (૨૦ કિ. મી.)
  • ભાખરા (૩૭ કિમી)[૧]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Himachal Tourism Department". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-20.