વૈશાખ સુદ ૩
(અખાત્રીજ થી અહીં વાળેલું)
વૈશાખ સુદ ૩ને ગુજરાતીમાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
- વિક્રમ સંવત ૧૭૭૯ - ભાવનગરની સ્થાપના
જન્મ ફેરફાર કરો
- ???? - ભગવાન પરશુરામ
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |