અરનાથ

૧૮મા જૈન તીર્થંકર

અરનાથજી દેવ જૈન ધર્મના અઢારમા તીર્થંકર (અવસર્પિણી કાળ) હતા.[૨] તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે) બન્યા હતા.

અરનાથ
૧૮મા જૈન તીર્થંકર, ૭મા ચક્રવર્તી, ૧૩મા કામદેવ
અરનાથ
અરનાથની મૂર્તિ, અન્વા, રાજસ્થાન ખાતે
ધર્મજૈન ધર્મ
પુરોગામીકુંથુનાથ
અનુગામીમલ્લિનાથ
પ્રતીકમાછલી (દિગંબર પંથ પ્રમાણે) નંદવર્ત (શ્વેતાંબર પંથ પ્રમાણે)[૧]
ઊંચાઈ૩૦ ધનુષ (૯૦ મીટર)
ઉંમર૮૪,૦૦૦ વર્ષ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
હસ્તિનાપુર
દેહત્યાગ
સમેત શિખરજી
માતા-પિતા
  • સુદર્શન (પિતા)
  • દેવી (મિત્રા) (માતા)

નોંધ ફેરફાર કરો

  1. Tandon 2002, p. 45.
  2. Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka. પૃષ્ઠ 31.

સંદર્ભ ફેરફાર કરો

  • Tandon, Om Prakash (2002) [1968]. Jaina Shrines in India (1 આવૃત્તિ). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. ISBN 81-230-1013-3. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો