અષાઢ સુદ ૪ને ગુજરાતીમાં અષાઢ સુદ ચોથ કે અષાઢ સુદ ચતૃર્થી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ચોથો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ચોથો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • વિનાયક ચતૃર્થી [૧]

મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.