ઓક્ટોબર ૧૫
તારીખ
૧૫ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ૧૫૪૨ - અકબર મોગલ સમ્રાટ રાજા.
- ૧૯૩૧ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (અ.૨૦૧૫)
અવસાન ફેરફાર કરો
- ૧૯૯૯ : દુર્ગા ભાભીનાં હુલામણાં નામથી ઓળખાતાં સ્વાતંત્ર્ય સેનાની દુર્ગાવતી દેવી (જ. ૧૯૦૭)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.