ગુરદાસપુર જિલ્લો
ગુરદાસપુર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગુરદાસપુર જિલ્લાનું મુખ્ય મથક ગુરદાસપુર નગરમાં આવેલું છે.
આ જિલ્લાનું વિભાજન કરી પઠાણકોટ જિલ્લાની રચના જુલાઈ ૨૭, ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |