ઢાંચાની ચર્ચા:મહાભારતકાળના જનપદો

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

અહીં "પ્રદેશો" ને બદલે "જનપદો" શબ્દ વિષયની વધુ નજીકનો ગણાશે એવું નમ્ર મંતવ્ય છે. 'જનપદ' શબ્દના અર્થ શબ્દકોશમાં જોઇ યોગ્ય નિશ્ચય કરવા વિનંતી. (જનપદ, ભગોમં માં) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૨૨, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

આભાર અશોકભાઇ, મૂળ તો જનપદ શબ્દ જ હતો પણ એ ગુજરાતીમાં ઓછો પ્રચલિત હોવાથી કોઇ સમજશે કે નહીં તે શંકાના કારણે મેં જ પ્રદેશો કરી નાખ્યું હતું. આપની ટિપ્પણી અને ભ.ગો.ના સંદર્ભ બાદ હવે કોઇ શંકા રહી નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૭, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
આ ઢાંચાને {{મહાભારત}} સાથે ભેળવી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૧, ૬ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
ના કાર્તિકભાઇ, આ ઢાંચો લેખ કુરુક્ષેત્ર યુદ્ધમાં યુદ્ધમાં ભાગ લીધેલા જનપદોની માહિતી આપતા વિભાગ માટે બનાવાયો છે એટલે તેને ઢાંચો:મહાભારતમાં ન ભેળવવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૦૮, ૭ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
ઓકે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૩, ૭ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "મહાભારતકાળના જનપદો" page.