દસ્તુરખાનની મસ્જિદ

અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલી મસ્જિદ

દસ્તુરખાનની મસ્જિદ, જે પથ્થરવાલી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે ભારતના અમદાવાદ ખાતે આવેલી એક મધ્યયુગીન મસ્જિદ છે.

દસ્તુરખાનની મસ્જિદ
Paththarwali Masjid
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
દસ્તુરખાનની મસ્જિદ is located in Ahmedabad
દસ્તુરખાનની મસ્જિદ
અમદાવાદ, ગુજરાતમાં સ્થાન
દસ્તુરખાનની મસ્જિદ is located in ગુજરાત
દસ્તુરખાનની મસ્જિદ
દસ્તુરખાનની મસ્જિદ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ23°01′04″N 72°35′21″E / 23.0177778°N 72.5891667°E / 23.0177778; 72.5891667Coordinates: 23°01′04″N 72°35′21″E / 23.0177778°N 72.5891667°E / 23.0177778; 72.5891667
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય
સ્થાપકદસ્તુર ખાન
પૂર્ણ તારીખ૧૪૮૬ અથવા ૧૪૬૩
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-33

આ મસ્જિદ આસ્ટોડિયા દરવાજા નજીક જામા મસ્જિદની દક્ષિણે આવેલી છે. આ મસ્જિદનું નિર્માણ ૧૪૮૬ અથવા ૧૪૬૩માં શહેરમાં મહમુદ બેગડાના શાસન દરમિયાન દસ્તુરખાન દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમના એક મંત્રી મલિક ખાસાઝાદા તરીકે પણ ઓળખાય છે.[૧]

દસ્તુરખાનની કબર મસ્જિદના સંકુલની અંદર એક ખુલ્લા આંગણામાં દક્ષિણ દરવાજાની નજીક સ્થિત છે. આંગણાની દિવાલો છિદ્રિત પથ્થરની બારીઓથી શણગારવામાં આવી છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Ward (1 January 1998). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ 30–31. ISBN 978-81-250-1383-9.