પંચામૃત ડેરી

પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાઓની સૌથી મોટી સહકારી સંસ્થા


પંચામૃત ડેરી ગોધરામાં આવેલી ડેરી છે.[૧]

પંચામૃત ડેરી
Panchamrut Dairy Private Limited-પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ
ઉદ્યોગડેરી
સ્થાપના૧૯૭૫
મુખ્યાલયપંચમહાલ જિલ્લો, ગુજરાત, ભારત
મુખ્ય લોકોઅધ્યક્ષ, પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ
ઉત્પાદનોદૂધ, દહીં, માખણ, ઘી, પનીર, વગેરે
આવકવાર્ષિક વ્યાપાર ઉથલો: રૂ. ૧૦-૨૫ કરોડ
કર્મચારીઓની સંખ્યા૫૧ થી ૧૦૦ કર્મચારી

તેની સ્થાપના ૧૯૭૫માં પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાં કરવામાં આવી હતી. દુધ અને દુધની બનાવટોના વ્યવસાય સાથે સંકળાયેલી આ સંસ્થા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં અસ્તિત્વ ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.