ભાદરવા વદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા વદ દ્વાદશી કે ભાદરવા વદ બારસ કહેવાય છે. તે દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હોવાથી રેંટિયા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો સત્તાવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સત્તાવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.