ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.

ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ભાલકા તીર્થ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગીર સોમનાથ
દેવી-દેવતાકૃષ્ણ
સંચાલન સમિતિશ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત
સ્થાન
સ્થાનવેરાવળ
રાજ્યગુજરાત
દેશ ભારત
ભાલકા તીર્થ is located in ગુજરાત
ભાલકા તીર્થ
ગુજરાતમાં સ્થાન (around 3)
અક્ષાંશ-રેખાંશ20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E / 20.888028; 70.401389
વેબસાઈટ
somnath.org

મહત્વ ફેરફાર કરો

 
કૃષ્ણ તરફ તીર તાકીને ઉભેલો શિકારી

સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ ભગવાન શ્રીકૃષ્ણને જરુ નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.[૧][૨]

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

આવાગમન ફેરફાર કરો

સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.[૩]

છબીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Bhalka Tirth". Somnath Trust. મૂળ માંથી 2015-03-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
  2. "Gujarat Tourism". Gujarat Tourism. મૂળ માંથી 2015-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
  3. "Addl trains chief demand at rly meet". Times of India. જાન્યુઆરી ૨૯, ૨૦૧૫. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૫.