મણીનગર રેલ્વે સ્ટેશન અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં આવેલું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન અમદાવાદના વિકસિત પરાં મણિનગરમાં આવેલું છે. અહીંથી અમદાવાદનું મુખ્ય રેલ્વે સ્ટેશન, અમદાવાદ રેલ્વે સ્ટેશન, ૩ કિમીના અંતરે આવેલું છે. કુલ ૬૨ ટ્રેન અહીં સ્ટોપ મેળવે છે.[૧][૨]

મણીનગર રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનપુનિત મહારાજ રોડ, મણીનગર, અમદાવાદ (દક્ષિણ ઝોન), ગુજરાત
 India
અક્ષાંશ-રેખાંશ23°4′17″N 72°35′13″E / 23.07139°N 72.58694°E / 23.07139; 72.58694
ઊંચાઇ50 m
માલિકભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે (ભારત)
લાઇનઅમદાવાદ-મુંબઇ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોમણીનગર રેલ્વે સ્ટેશન BRTS સાથે સીધું જોડાયેલ, AMTS બસ સ્ટેન્ડ 'મણીનગર' અને 'મણીનગર ક્રોસ રોડ્સ', ઓટોરિક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પરનું સ્ટેશન)
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડMAN
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
મણિનગર રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
મણિનગર રેલ્વે સ્ટેશન
મણિનગર રેલ્વે સ્ટેશન
Location within ગુજરાત

અમદાવાદનું મુખ્ય બસ સ્ટેશન, ગીતા મંદિર, અહીંથી ઉત્તર દિશાએ આવેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Maninagar Railway Station (MAN) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2019-01-23.
  2. "MAN/Maninagar". India Rail Info.