મન્ના ડે
ભારતીય પાશ્ચગાયક
પ્રબોધ ચંદ્ર ડે (૧ મે ૧૯૧૯ − ૨૪ ઓક્ટોબર ૨૦૧૩), અને તખ્તા પર મન્ના ડે તરીકે જાણીતા વ્યક્તિ એક ભારતીય પાશ્ચગાયક હતા. તેમણે ૧૯૪૨માં ચલચિત્ર ‘તમન્ના’થી શરૂઆત કરી અને ૧૯૪૨ થી ૨૦૧૩ સુધીમાં આશરે ૪૦૦૦થી વધુ ગીતો ગાયા. ભારત સરકારે ૧૯૭૧માં તેઓને પદ્મશ્રી, ૨૦૦૫માં પદ્મભૂષણ અને ૨૦૦૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન્યા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩નાં રોજ, નારાયણ હૃદયાલય બેંગલોર ખાતે, સવારે ૪-૩૦ વાગ્યે, એક કરતાં વધુ શારિરીક અવ્યવોની નિષ્ફળતા થતાં તેઓનું અવસાન થયું.[૧]
મન્ના ડે | |
---|---|
![]() રવિન્દ્રનાથ મહાવિદ્યાલય તરફથી ડી.લીટ્ટની પદવી મળ્યા બાદ (મે-૨૦૦૪) | |
જન્મની વિગત | પ્રબોધચંદ્ર ડે મે ૧, ૧૯૧૯ |
મૃત્યુ | ઓક્ટોબર ૨૪, ૨૦૧૩ |
મૃત્યુનું કારણ | એક કરતાં વધુ શારિરીક અવ્યવોની નિષ્ફળતા |
નાગરિકતા | ભારતીય |
શિક્ષણ | સ્નાતક |
વ્યવસાય | ગાયક, સંગીતકાર |
સક્રિય વર્ષો | ૧૯૪૨ - ૨૦૧૩ |
સંતાનો | સૌરોમા, સુમિતા |
સંબંધીઓ | સંગીતાચાર્ય કૃષ્ણચંદ્ર ડે (કાકા) |
વેબસાઇટ | http://www.mannadey.in |
મન્ના ડે એ મુખ્યત્વે હિંદી અને બંગાળીમાં ગીતો ગાયા હતા; તે ઉપરાંત ભારતની અન્ય કેટલીક ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયા હતા.
શરૂઆતનું જીવનફેરફાર કરો
હિંદી ચલચિત્ર જગતમાં આગમનફેરફાર કરો
શરૂઆતની કારકિર્દી (૧૯૪૨−૧૯૫૩)ફેરફાર કરો
૧૯૫૩−૧૯૬૭ફેરફાર કરો
૧૯૬૮−૧૯૯૧ફેરફાર કરો
૧૯૯૨−૨૦૧૩ફેરફાર કરો
અન્ય ભાષાઓમાં સંગીત કારકિર્દીફેરફાર કરો
અંગત જીવનફેરફાર કરો
મૃત્યુફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ "Legendary Singer Manna Dey passes away at 94". મેળવેલ 24 October 2013.