રતન તાતા
રતન તાતા ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે.
રતન તાતા | |
---|---|
જન્મ | ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ નવસારી |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | એન્જિનિયર |
પુરસ્કારો |
|
તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઇ શહેરમાં પ્રખ્યાત ટાટા કુટુંબમાં થયો હતો. તેઓ જમશેદજી તાતા દ્વારા સ્થાપિત બહુશાખિય કંપનીજુથ તાતા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોતાના ૭૬મા જન્મદિવસે તેમણે ગ્રૂપનું ચેરમેનપદ છોડીને સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું.[૧] અલબત્ત તેમને ગ્રૂપનાં માનદ્ ચેરમેનપદે ચાલુ રાખવામાં આવ્યા છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "તાતા ગ્રૂપની કંપનીઓ ફરી આત્મખોજ કરે : રતન તાતા". સંદેશ-વર્તમાનપત્ર. ૨૮ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી જાન્યુઆરી 2, 2013 પર સંગ્રહિત. મેળવેલ December 29, 2012.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |