લખતર રાજ્ય
બ્રિટિશ સમયનું રજવાડું
લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧] લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.
શાસકોફેરફાર કરો
- ૧૯૧૪ - ૧૯૨૪: ઠાકોર કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
- ૧૯૨૪ - ૧૯૪૦: ઠાકોર બલવીરસિંહજી કરણસિંહજી
- ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭: ઠાકોર ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)
આ પણ જુઓફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ ૮-૯. ISBN 9789004113435.
- ↑ "Indian states before 1947 K-W". rulers.org. મેળવેલ 2019-05-20.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |