વિમલનાથ એ વર્તમાન યુગ (અવસર્પિણી કાળ)ના તેરમા જૈન તીર્થંકર છે. જૈન માન્યતાઓ અનુસાર, કર્મોનો ક્ષય કરીને તેમનો આત્મા સિદ્ધ થયો (મુક્ત બન્યો). તેમનો જન્મ ઈક્ષ્વાકુકુળમાં કાંપિલ્ય નગરીમાં રાજા કૃતવર્મા અને રાણી શ્યામાદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ મહા સુદ ત્રીજ છે. [૨]

વિમલનાથ
વિમલનાથ, ૧૩મા જૈન તીર્થંકર
વિમલનાથ
ભારતના સંગ્રહાલયમાં વિમલનાથની એક મૂર્તિ
પ્રતીકસૂવર[૧]
વર્ણસુવર્ણ
વ્યક્તિગત માહિતી
માતા-પિતા
  • કૃતવર્મા (પિતા)
  • શ્યામાદેવી (માતા)

પ્રખ્યાત મંદિરો ફેરફાર કરો

ચિત્રો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Tandon 2002, p. 45.
  2. Tukol 1980.

સ્ત્રોતો ફેરફાર કરો