બૌદ્ધ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
બોધિગયા નગરમાં આ ધર્મનું કેન્દ્રસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ "ત્રીપિટક" છે જે [[પાલિ ભાષા]]માં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તુપ કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં પંચશીલ મનુષ્યનું માપદંડ અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને આર્ય અષ્ટાંગ માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.
 
બૌદ્ધ ધર્મના દસ શીલ આ પ્રમાણે છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. અપરિગ્રહ, ૫. નશો ન કરવો, ૬. અસમય ખોરાક ન લેવો, ૭. આરામદાયક પથારી પર ન સૂવું, ૮. બ્રહ્મચર્ય, ૯. નાચ-ગાનનો ત્યાગ, ૧૦. વ્યભિચાર ન કરવો.
== આ પણ જુઓ ==
* [[પાલિ ભાષા]]