ઈરિડીયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ?????:?????_??????
નાનું Robot: Automated text replacement (-{{આવર્ત કોષ્ટક}} + )
લીટી ૭:
 
પૃથ્વીના સ્તરમાં કે-ટી સીમા નામે એક ચીકણી માટીનો સ્તર આવેલો છે જેમાં ઈરિડીયમ વિપુલ પ્રમાણમાં હાજર મોજૂદ હોય છે. આને કારણે અલ્વારેઝના સિદ્ધાંતનો જન્મ થયો કે કોઈ અવકાશીય પિંડના પૃથ્વી પર અથડાવાથી જેના દ્વારા ડાયનોસોર નાશ થવાનું કારણ મળ્યું. ઉલ્કાઓમાં પૃથ્વી કરતા ઘણી વધુ બહુતાયતમાં ઈરિડીયમ મળી આવે છે. એમ માનવામાં આવે છે કે પૃથ્વી પર અનુમાનિત પ્રમાણ કરતાં ઘણું વધુ ઈરિડિયમ મોજૂદ છે પણે તેની લોખંડ સાથે સંયોજાવાની ક્ષમતાને કારણે તે પીગળેલી અવસ્થા કાળમાં પૃથ્વીના પેટાણમાં ઊંડે ચાલ્યો ગયો.

{{આવર્ત કોષ્ટક}}
 
[[શ્રેણી:રાસાયણિક તત્વો]]