ભોજેશ્વર મંદિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું બાહ્ય કડી. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
No edit summary |
||
લીટી ૩૮:
| heritage_designation =
| ownership =
| governing_body = ભારતીય
| leadership =
| bhattaraka =
લીટી ૮૫:
| footnotes =
}}
'''ભોજેશ્વર મંદિર''' (કે '''ભોજપુર મંદિર''') [[મધ્ય પ્રદેશ]]નાં પાટનગર [[ભોપાલ]]થી ૨૦ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર ગામમાં આવેલું એક અધુરું [[હિંદુ]] [[મંદિર]] છે. આ મંદિર [[બેતવા નદી]]ના કિનારે [[વિંધ્યાચલ|વિન્ધ્ય પર્વતમાળાઓ]] વચ્ચેની એક પહાડી પર આવેલું છે. મંદિરનું બાંધકામ અને તેના શિવલિંગની સ્થાપના ધારના પ્રસિધ્ધ રાજા ભોજ (ઈ. ૧૦૧૦ - ૧૦૬૩)એ કરી હતી. તેમનાં નામ પરથી આ મંદિર "ભોજેશ્વર મંદિર" કે "ભોજપુર મંદિર" કહેવાય છે.<ref>{{cite journal |url=http://www.tandfonline.com/doi/abs/10.1080/02666030.2001.9628591 |last=Willis |first=Michael |title=Inscriptions from Udayagiri: locating domains of devotion, patronage and power in the eleventh century |journal=South Asian Studies |volume=૧૭ |issue=૧ |year=૨૦૦૧ |pages=૪૧–૫૩}}</ref> આ મંદિર "ઉત્તર ભારતનું [[સોમનાથ]]" તરીકે પણ ઓળખાય છે. અહીંના શિલાલેખોમાંથી ૧૧મી સદીનાં હિંદુ મંદિર બાંધકામની સ્થાપત્યકળાની માહિતી પ્રાપ્ત થાય છે અને જણાય છે કે મંદિરનો ગુંબજ ભારતીય સ્થાપત્યમાં [[ઇસ્લામ]]નાં આગમનથી પહેલાં વાપરવામાં આવ્યો હતો. આ અધુરા મંદિર સંપન્ન કરવાની યોજના નજીકની પથ્થરશિલાઓ પર લખાયેલ છે. તે નક્શાઓ અને રેખાકૃતિઓ મુજબ અહીં એક પ્રભાવશાળી મંદિર પરિસર બનાવાની યોજના હતી. મંદિર પરિસરને ભારતીય
== સંદર્ભ ==
|