ભોજેશ્વર મંદિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બાહ્ય કડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
લીટી ૩૮:
| heritage_designation =
| ownership =
| governing_body = ભારતીય પુરાત્વીયપુરાતત્વીય વિભાગ
| leadership =
| bhattaraka =
લીટી ૮૫:
| footnotes =
}}
'''ભોજેશ્વર મંદિર''' (કે '''ભોજપુર મંદિર''') [[મધ્ય પ્રદેશ]]નાં પાટનગર [[ભોપાલ]]થી ૨૦ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર ગામમાં આવેલું એક અધુરું [[હિંદુ]] [[મંદિર]] છે. આ મંદિર [[બેતવા નદી]]ના કિનારે [[વિંધ્યાચલ|વિન્ધ્ય પર્વતમાળાઓ]] વચ્ચેની એક પહાડી પર આવેલું છે. મંદિરનું બાંધકામ અને તેના શિવલિંગની સ્થાપના ધારના પ્રસિધ્ધ રાજા ભોજ (ઈ. ૧૦૧૦ - ૧૦૬૩)એ કરી હતી. તેમનાં નામ પરથી આ મંદિર "ભોજેશ્વર મંદિર" કે "ભોજપુર મંદિર" કહેવાય છે.<ref>{{cite journal |url=http://www.tandfonline.com/doi/abs/10.1080/02666030.2001.9628591 |last=Willis |first=Michael |title=Inscriptions from Udayagiri: locating domains of devotion, patronage and power in the eleventh century |journal=South Asian Studies |volume=૧૭ |issue=૧ |year=૨૦૦૧ |pages=૪૧–૫૩}}</ref> આ મંદિર "ઉત્તર ભારતનું [[સોમનાથ]]" તરીકે પણ ઓળખાય છે. અહીંના શિલાલેખોમાંથી ૧૧મી સદીનાં હિંદુ મંદિર બાંધકામની સ્થાપત્યકળાની માહિતી પ્રાપ્ત થાય છે અને જણાય છે કે મંદિરનો ગુંબજ ભારતીય સ્થાપત્યમાં [[ઇસ્લામ]]નાં આગમનથી પહેલાં વાપરવામાં આવ્યો હતો. આ અધુરા મંદિર સંપન્ન કરવાની યોજના નજીકની પથ્થરશિલાઓ પર લખાયેલ છે. તે નક્શાઓ અને રેખાકૃતિઓ મુજબ અહીં એક પ્રભાવશાળી મંદિર પરિસર બનાવાની યોજના હતી. મંદિર પરિસરને ભારતીય પુરાતત્વપુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક તરીકે જાહેર કરાયું છે અને મંદિરનું સમારકામ કાર્ય કરાયું હતું.<ref>{{cite web |url=http://asi.nic.in/asi_monu_alphalist_mp.asp |title=Alphabetical List of Monuments – Madhya Pradesh |publisher=Archaeological Survey of India |accessdate=૧૦ મે ૨૦૧૬}}</ref>
 
== સંદર્ભ ==