Content deleted Content added
Placing template as per user's request
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સભ્ય પાનું દૂર કરવાની જરૂર નથી.
ટેગ્સ: Replaced ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{This is a new user}}
{{delete|કારણ=ભૂલથી સભ્ય પેજ પર મુકાયું |subpage=સભ્ય:VikramVajir|year=2018|month=માર્ચ|day=30}}
વ્લાદિમીર ઇલીચ લેનિન
વ્લાદિમીર ઇલીચ લેનિન રશીયામાં બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તીકારી સામ્યવાદી નેતા જેમણે ૧૯૧૭ની ક્રાન્તીની આગેવાની કરી હતી એવા લેનિન નો જન્મ તારીખ ૨૨ એપ્રીલ, ૧૮૭૦ના રોજ સોવિયેત રશીયામાં થયો હતો.તેમના પિતા વિદ્યાલયોના નિરીક્ષક હતા જેઓ લોક્તંત્રાત્મક વિચારો તરફ ઢળેલા હતા.તેમની માતા એક ચિકિત્સકના પુત્રી હતા જેઓ એક સુશિક્ષિત મહિલા હતા. ઇ.સ.૧૮૮૬માં પિતાની મૃત્યુ થવાથી મોટા પરિવારની જવાબદારીનો ભાર લેનિનની માતા પર આવી પડ્યો. બધા ભાઈ બહેનો શરૂઆતથી જ ક્રાંતિવાદના અનુયાયી બનતા ગયા.મોટાભાઇ અલેક્ઝેંદરને ઝાર હત્યાના ષડયંત્રના આરોપમાં ફાંસી થઈ હતી.
ઉચ્ચ યોગ્યતા સાથે સ્નાતક થવાથી લેનિને ૧૮૮૭માં કઝાન વિશ્વવિદ્યાલયમાં કાયદા વિભાગમાં પ્રવેશ મેળવ્યો પણ ટૂંક સમયમાં જ વિદ્યાર્થીયોના ક્રાંતિકારી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ વિશ્વવિદ્યાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ઇ.સ. ૧૮૮૯માં તેઓ સમારા ચાલ્યા જ્યાં તેમણે એક સ્થાનિક માર્ક્સવાદીઓની એક મંડળીનું સંગઠન કર્યું. ૧૮૯૧માં તેમણે સેંટ પીટર્સબર્ગ વિશ્વવિદ્યાલયથી કાયદાની પરીક્ષામાં ઉપાધિ મેળવી અને સમારામાં જ વકીલાત કરવાનું પ્રારંભ કર્યું. ૧૮૯૩માં તેમણે સેંટ પીટર્સબર્ગને જ પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હતું . અને ટૂંક સમયમાં જ તેઓ ત્યાનાં માર્ક્સવાદીઓના બહુમૂલ્ય નેતા બની ગયા હતા. ત્યાંજ સુશ્રી કૃપ્સકાયાથી , જેઓ શ્રમિકોમાં ક્રાંતિનો પ્રચાર કરવામાં જોડાયેલ હતા તેમના પરિચયમાં આવ્યા. ત્યાર બાદ લેનિનના ક્રાંતિકારી સંઘર્ષમાં જવીનભર તેણીનો ઘનિષ્ઠ સહયોગ મળતો રહ્યો.
ઇ.સ. ૧૮૯૫માં લેનિનને કારાગૃહમાં પુરી લેવાયા અને ૧૮૯૭માં ત્રણ વર્ષ માટે પૂર્વી સાઈબેરિયાના એક સ્થળમાં (નિર્વાસિત)દેશવટો આપવામાં આવ્યો .કેટલાક સમય પછી કૃપ્સકાયાને પણ નિર્વાસિત થઈ ત્યાં જવું પડ્યું અને ત્યાં લેનિન સાથે તેનો વિવાહ સંબંધ થયો હતો. તે સમય દરમિયાન લેનિને ૩૦ જેટલી પુસ્તકો લખી,જેમાં એક હતી ‘રૂસમાં મૂડીવાદનો વિકાસ’ .
ઇ.સ.૧૯૯૦માં નિર્વાસનથી પાછા આવી એક સમાચારપત્ર ચાલુ કરવાના ઉદેશ્યથી તેમણે કેટલાક શહેરોની યાત્રા કરી ગ્રીસ્મ ઋતુમાં તેઓ રૂસની બહાર ચાલ્યા ગયા અને ત્યાંથી જ તેમણે “ઇસ્ક્રા”(ચિનગારી)નામનું સમાચારપત્ર ચાલુ કર્યું. જેમાં તેમની સાથે ‘શ્રમિકોની મુક્તિ’ માટે પ્રયત્ન કરવાવાળા તે રૂસી માર્ક્સવાદી હતા જેમને ઝારશાહીના અત્યાચારથી પીડાઈ દેશની બહાર રહેવું પડ્યું હતું. ૧૯૦૨માં તેમણે ‘આપણે શું કરવાનું છે’ શીર્ષકથી પુસ્તક તૈયાર કર્યું જેમાં એ વાત પર જોર આપ્યું કે ક્રાંતિનું નેતૃત્વ એવા શિસ્તબદ્ધ દળના હાથમાં હોવું જોઈએ જેમનો મુખ્ય કામકાજ ઉદ્યોગો ક્રાંતિ માટે હવું જોઈએ. ઇ.સ. ૧૯૦૩માં રૂસી શ્રમિકોના સમાજવાદી લોકતંત્ર દળનું બીજું સમ્મેલન યોજાયું. જેમાં લેનિન તથા તેના સમર્થકોને અવસરવાદી તત્વો સામે લડત આપવી પડી હતી. અંતમાં ક્રાંતિકારી યોજનાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થયો અને રૂસી સમાજવાદી લોકતંત્ર દળ બે ભાગમાં વિભાજિત થયું-ક્રાંતિના સાચા સમર્થક બોલશેવિક સમૂહ અને અને અવસરવાદી મેશેવિકોનો સમૂહ.
 
સાન ૧૯૦૫-૦૭માં તેમણે રુસની પ્રથમ ક્રાંતિના સમયે લોકોની ઉશ્કેરણી અને લક્ષ્યની તરફ આગળ વધવા માટે બોલશેવિકના કામનું નિદર્શન કર્યું.તેઓ નવેમ્બર ,૧૯૦૫માં રશિયા પાછા ફર્યા. સશસ્ત્ર વિદ્રોહની તૈયારી કરાવવા તથા કેન્દ્રિય સમિતની પ્રવૃતિઓનું સંચાલન કરવામાં તેમણે ખંત અને મહેનતથી સહયોગ આપ્યો અને કારખાના અને મિલોમાં મજૂરી કરતાં શ્રમિકોની સભાઓનું સંબોધન પણ કર્યું.
 
પ્રથમ રૂસી ક્રાંતિ નિષ્ફળ થવાને કારણે ફરીથી લેનિનને દેશ છોડી બહાર જવું પડ્યું. જાન્યુઆરી,૧૯૧૨માં બધા રૂસી દળનું પ્રાગમાં સમ્મેલન યોજાયું. લેનિના માર્ગદર્શન હેઠળ સમ્મેલને ક્રાંતિકારી સમાજવાદી લોકતંત્ર દલમાંથી મેન્શેવિકોને કાઢી મૂક્યા. ત્યારબાદ લેનિના ક્રાક્રો નામના સ્થળે રહીને દળના પત્ર ‘પ્રાવદા’માં લેખ લખવા ,તેનું સંચાલન કરવામાં અને ચોથા રાજય ડ્યુમાના બોલશેવિક દળને સાંભળવામાં પોતાની જાતને લગાવી દીધી.
 
ઇ.સ ૧૯૧૩-૧૪માં લેનિને બે પુસ્તકો લખી-‘રાષ્ટ્રીયતના પ્રશ્ન પર વિવેચન તથા “(રાષ્ટ્રનો)આત્મનિર્ણય કરવાનો અધિકાર”. ............