અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું ભાષાંતર.
લીટી ૭:
 
== જન્મ ==
[[ચિત્ર:Arjuna-kl.jpg|thumb|right|Arjunaજાવાના asછાયાનાટકમાં seenઅર્જુનનું in the [[Java]]nese shadow puppet play ([[wayang]])પાત્ર.|alt=]]
 
પાંડુ તેમને મળેલા શાપ અને રોગને કારણે પિતા બનવા સક્ષમ ન હતા. તેમની પત્ની કુંતીને તેની મુગ્ધાવસ્થામાં દુર્વાસા મુનિ દ્વારા વરદાન મળ્યું હતું. જેના થકી તેણી કોઈ પણ દેવનું આવાહ્ન કરી તેમના દ્વારા પુત્ર પ્રાપ્ત કરી શકતી. પાંડુ અને કુંતીએ આ વરદાનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. કુંતીએ વારાફરથી ધર્મરાજ યમ, વાયુ અને ઇંદ્રનું આવાહ્ન કરી ત્રણ પુત્રને જન્મ આપ્યો. અર્જુન તેનો ત્રીજો પુત્ર હતો જે દેવોના રાજા ઇંદ્રની કૃપાથી ઉત્પન્ન થયો હતો.