સંત કબીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું KartikMistry (talk) દ્વારા કરેલ ફેરફારોને PatelSubham દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ્સ: Rollback Reverted |
નાનું Dsvyas (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૧૨:
== જીવન ==
કાશીના આ સંત કવિનો જન્મ લહરતારા પાસે વિ.સં. ૧૨૯૭ માં જેઠ માસની પૂનમનાં દિવસે થયેલ. વણકર પરિવારમાં પાલન પોષણ થયું, સંત રામાનંદના શિષ્ય બન્યા અને અલખ જગાડવા લાગ્યા. કબીર સરળ ભાષામાં કોઇ પણ સમ્પ્રદાય અને રૂઢ઼િઓની પરવા કર્યા વગર સાચી વાત કહેતા હતા.હિંદૂ-મુસલમાન બધા સમાજમાં વ્યાપ્ત રૂઢ઼િવાદ તથા કટ્ટરપંથનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. કબીરની વાણી તેમનાં મૌખીક ઉપદેશ તેમની સાખી, રમૈની, બીજક, બાવન-અક્ષરી, ઉલટબાસી વગેરેમાં જોઇ શકાય છે. [[ગુરુ ગ્રંથ સાહેબ]]માં તેમનાં ૨૦૦ પદ અને ૨૫૦ સાખીઓ છે. કાશીેમાં પ્રચલિત માન્યતા છે કે જે અહીં મરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. રૂઢિગતતાનાં વિરોધી કબીર કાશી છોડી અને મગહર ગયા અને ત્યાંજ દેહ ત્યાગ કર્યો. મગહરમાં કબીરની સમાધિ છે જેને [[હિંદુ ધર્મ|હિંદુ]] અને [[ઇસ્લામ|મુસલમાન]] બન્ને પૂજે છે.
== મતભેદ ભર્યું જીવન ==
Line ૮૩ ⟶ ૭૭:
{{વિકિસ્રોત|સર્જક:સંત કબીર}}
* [http://wikisource.org/wiki/कबीर_के_भजन કબીર સાહેબનાં ભજનો, હિન્દીમાં]
* [http://ramkabirbhajans.org/audio/kabir-sakhi કબીર સાખીઓની સમજુતી]
* [http://www.swargarohan.org/bhajans/kabir સંત કબીરના ભજનો, સરળ ભાવાર્થ અને mp3 ઓડિયો]
|