વેદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:4041:E15:5A38:0:0:9B8A:4B13 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
[[File:Rigveda MS2097.jpg|thumb|300px|''ઋગ્વેદ'' હસ્તપ્રત, [[દેવનાગરી]] લિપીમાં.]]
[[File:Atharva-Veda samhita page 471 illustration.png|thumb|upright=1.2|અથર્વવેદ હસ્તપ્રત, [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]માં.]]
'''[[વેદ]]''' [[હિંદુ ધર્મ]]ના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.<ref name="अग्निहोत्री२००९">{{cite book |last=अग्निहोत्री |first=डॉ. वी.के. |title=भारतीय ईतिहास |page=108-109 |edition=14th |year=2009 |publisher=एलाईड पब्लिशर्स प्राईवेट लिमिटेड |location=नई दिल्ही | ISBN= 978-81-8424-413-7}}</ref>
 
વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાળ વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલાની માનવામાં આવે છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે:
"https://gu.wikipedia.org/wiki/વેદ" થી મેળવેલ