મહી કાંઠા એજન્સી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. શ્રેણી. |
||
લીટી ૩૧:
== ઇતિહાસ ==
૧૮૦૩-૧૮૦૫ ના [[બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ|બીજા એંગ્લો-મરાઠા યુદ્ધ]] પછી આ પ્રદેશના રાજ્યો બ્રિટીશ પ્રભાવમાં આવ્યા હતા. ૧૮૧૧માં જ્યારે મરાઠા સત્તા ઘટી રહી હતી ત્યારે બ્રિટિશ સરકારે વડોદરા રાજ્યને માધ્યમ બનાવ્યું અને મહી કાંઠા એજન્સીના રાજ્યોનો વાર્ષિક વેરો ઉઘરાવી વાર્ષિક દરે બ્રિટિશરોને આપવાનો કરાર કર્યો. ૧૮૨૦માં, બ્રિટીશરોએ સંપૂર્ણક્ષેત્રના વહીવટને પોતાના હસ્તક લીધો. વડોદરાને વિના મૂલ્યે વેરો એકત્રિત કરવાનો પરવાનો મળ્યો બદલામાં વડોદરા એ
== અનુગામી અધિકારક્ષેત્રો ==
૧૯૩૩માં ૧૯૨૫ સુધી [[પાલનપુર રજવાડું|પાલનપુર એજન્સી]] તરીકે ઓળખાતી બનાસકાંઠા એજન્સી અને મહી કાંઠા એજન્સીઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે [[પાલનપુર રજવાડું|પાલનપુર રાજ્યને]] રાજપૂતાના એજન્સીમાં સોંપવામાં આવ્યું હતું અને આમ તે નવી બનાવેલી એજન્સીનો ભાગ ન હતું.
૧૯૪૭ માં [[ભારતીય સ્વતંત્રતા ચળવળ|ભારતની આઝાદી]] પછી, મહીકાંઠા એજન્સીના શાસકોએ [[ભારત સરકાર|ભારત સરકારને]] સ્વીકૃતિ આપી, અને આ વિસ્તારને [[બૃહદ મુંબઇ રાજ્ય|બૃહદ મુંબઈ]]
== રજવાડાઓની યાદી ==
લીટી ૪૪:
{{clear}}
રાજ્યો નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા
=== સલામી રાજ્યો ===
લીટી ૧૨૪:
[[શ્રેણી:ગુજરાતનો ઇતિહાસ]]
[[શ્રેણી:ગુજરાતનાં રજવાડાં]]
[[શ્રેણી:મહીસાગર જિલ્લો]]
|